ગુજરાત

ગાંધીનગરગુજરાત

ગુજરાતના વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર: અભ્યાસક્રમમાં 30 ટકાનો ઘટાડો કરાયો

કોરોના મહામારીમાં શાળા-કોલેજો લગભગ 6 મહિનાથી બંધ છે. ત્યારે વિદ્યાર્થીઓને પણ શાળાઓ દ્વારા ઓનલાઇન શિક્ષણ આપવાની વ્યવસ્થા કરવામા આવી હતી.

Read More
ગાંધીનગરગુજરાત

ચિલોડાની એલીગન્સ રેસીડેન્સીના બિલ્ડર સામે મહિલાની છેતરપીંડીની ફરિયાદ

ગાંધીનગર જીલ્લાના મોટા ચિલોડાની એલીગન્સ રેસીડેન્સીમાં પરિચીત બિલ્ડર પાસે ફલેટ બુક કરાવનાર વડોદરાની મહિલાને કડવો અનુભવ થયો છે. નવ વર્ષ

Read More
ગાંધીનગરગુજરાત

નાયબ મુખ્યમંત્રીના સૂર બદલાયા : અનલોક-5ની નવી ગાઇડલાઇન મુજબ યોજાઈ શકે છે ગરબા.

રાજ્યમાં કોરોનાના કહેર વચ્ચે નવરાત્રિના આયોજન અંગે લોકોમાં ઉત્સુકતા વધી રહી છે. જો કે આ મામલે રાજ્ય સરકાર હજુ સુધી

Read More
ગાંધીનગરગુજરાત

સરકારની મોટી જાહેરાત: રાજ્યના વધુ 10 લાખ પરિવારોને મળશે રાહત દરે અનાજ

રાજ્યના મુખ્યમંત્રી મુખ્યમંત્રી રૂપાણીએ 10 લાખ પરિવારોને પુરતું અનાજ મળી રહે તે માટે આ મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. હવે ફરી

Read More
આરોગ્યગુજરાત

કિંજલ દવે ડીસાના ધારાસભ્ય સાથે ઘોડે ચડી, નેતાઓને નથી નડતા કાયદા..?

રાજ્યમાં કોરોના વાયરસના રોજ 1300 કરતાં વધારે કેસ આવી રહ્યા છે. અનલૉક 5.0 લાગુ છે પરંતુ સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે 200

Read More
ગુજરાત

ગુજરાત હોઈકોર્ટની વેબસાઈટ પર તમામ ચુકાદા ગુજરાતીમાં મુકાશે

જસ્ટિસે આજે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. હવેથી ગુજરાત હાઈકોર્ટના ચુકાદા ગુજરાતમાં ઉપલબ્ધ થશે. ગુજરાત હોઈકોર્ટની વેબસાઈટ પર તમામ ચુકાદા

Read More
ગાંધીનગરગુજરાતરાષ્ટ્રીય

સુપ્રીમ કોર્ટે તમામ ધારાસભ્યો અને સાંસદો સામે થયેલા કેસોને ઝડપી ચાલવવા આપ્યો આદેશ.

નવી દિલ્હી : ધારાસભ્યો અને સંસદ સભ્યોની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. તમામ ધારાસભ્યો અને સાંસદો સામે થયેલા કેસ ઝડપી

Read More
ગુજરાત

1.5 કરોડ વિદ્યાર્થીઓ-વાલીઓને ફી માફીયાઓએ બાનમાં લીધા છે અને તેમનું ભાવિ અંધકારમય બનાવી દીધુ છે : પરેશભાઇ ધાનાણી

વિરોધ પક્ષના નેતાશ્રી પરેશભાઇ ધાનાણીએ પોલીસ સ્ટેશનમાં પણ ધરણા ચાલુ રાખતા એલાન કર્યું કે મને જેલમાં પૂરી દો કે ફાંસીના

Read More
ગાંધીનગરગુજરાત

રાજ્યની ખાનગી સ્કૂલોમાં 25% ફી માફ, રાજ્ય સરકારે કરી જાહેરાત

ગાંધીનગર : ગુજરાત રાજ્યના વાલીઓ માટે આજે થોડા રાહતના સમાચાર આવ્યા છે. રાજ્યની ખાનગી સ્કૂલોમાં માત્ર 25 ટકા જ ફી

Read More
ગાંધીનગરગુજરાત

રાજ્ય કક્ષાનો પરંપરાગત નવરાત્રી મહોત્સવ નહિ ઉજવાય : મુખ્યમંત્રી

ગાંધીનગર : મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ પ્રવર્તમાન વિશ્વ વ્યાપી કોરોના મહામારીને કારણે આ વર્ષે આગામી નવરાત્રી એટલે કે 17 થી 25

Read More