ગુજરાત

ગાંધીનગરગુજરાત

રાજકીય ઈરાદાઓ પાર પાડવા ગુંડા ધારો લાવવાની સરકારને જરૂર પડી

ગાંધીનગર : આજરોજ ગુજરાત વિધાનસભામાં રજૂ થયેલ ગુજરાત ગુંડા અને અસામાજીક પ્રવૃત્તિઓ અટકાવવાના વિધેયકની ચર્ચામાં ભાગ લેતાં ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના

Read More
ગાંધીનગરગુજરાત

પાણીપત્રકમાં નોંધણી કરાવવાની જવાબદારી ખેડૂતો ઉપર નાંખીને ખેડૂતોને પાક વીમાના લાભથી વંચિત રાખવાનું સરકારનું ષડયંત્ર : પરેશ ધાનાણી

ગાંધીનગર : • ગુજરાતના જીડીપીમાં કૃષિ ક્ષેત્રનું યોગદાન ૧૫.૫% છે ત્‍યારે ખેડૂત મજબુત થશે તો રાજ્‍યનો વિકાસ થશે. • અનાવૃષ્‍ટિ

Read More
ગાંધીનગરગુજરાત

ગાંધીનગર સિવિલમાં કોરોના 24 કલાકમાં 12ને ભરખી ગયો.

ગાંધીનગર : અમદાવાદ, સુરત બાદ રાજકોટમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સાથે પોઝિટિવ દર્દીના મોતનો આંકડો ખુબ જ વધ્યો છે જેને લઇને

Read More
ગાંધીનગરગુજરાત

લોકપ્રશ્નોની ચર્ચા માટે 15 દિવસનું વિધાનસભા સત્ર બોલાવવાની માંગણીનો સરકાર દ્વારા અસ્વીકાર : પરેશ ધાનાણી

ગાંધીનગર : આજરોજ કામકાજ સલાહકાર સમિતિની બેઠક પૂર્ણ થયા બાદ પ્રેસ તથા મીડીયાના મિત્રોને સંબોધતાં વિરોધપક્ષના નેતાશ્રી પરેશ ધાનાણીએ જણાવ્યું

Read More
ગુજરાતરાષ્ટ્રીય

દેશમાં 116 ખેડૂત, ખેતમજૂર અને 38 બેરોજગાર રોજ આત્મહત્યા કરવા મજબુર બન્યા : ડૉ. મનિષ દોશી

ગાંધીનગર : દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે જન્મદિવસ છે ત્યારે તેમની સારા સ્વાસ્થ્યની શુભકામનાઓ સાથે ચૂંટણી પ્રચાર સભામાં દેશના યુવાનોને

Read More
ગાંધીનગરગુજરાત

ઇલેકટ્રીક ટૂ-વ્હીલર ખરીદવા વિદ્યાર્થીઓને રૂ. ૧ર હજારની સહાય : મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી

ગાંધીનગર : મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના નગરો-શહેરોમાં વાહનોથી ફેલાતા વાયુ પ્રદૂષણને અટકાવવા બેટરી સંચાલિત ટુ વ્હીલર-થ્રી વ્હીલરના ઉપયોગને પ્રેરિત

Read More
ગાંધીનગરગુજરાત

ગાંધીનગરના નાગરિકોને ર૪ કલાક પીવાનું શુદ્ધ પાણી નળ દ્વારા મળતું થશે, દેશનું પ્રથમ શહેર બનશે ગુજરાતનું પાટનગર ગાંધીનગર

ગાંધીનગર : ગુજરાત માટે ગૌરવશાળી એવા આ પ્રોજેક્ટનું ઇ ખાતમુહૂર્ત માટે ગૃહ મંત્રી શ્રી અમિતભાઇ શાહે ગુજરાત સરકારને અભિનંદન પાઠવ્યા

Read More
ગાંધીનગરગુજરાત

રાજ્યમાં કોરોનાના 1364 નવા કેસ નોંધાયા, 12 દર્દીના નિધન સાથે મૃત્યુઆંક 3259 પર પહોંચ્યો.

ગાંધીનગર : રાજ્યમાં 16મી સપ્ટેમ્બરે કોરોના વાયરસના 1364 નવા કેસ પોઝિટિવ નોંધાયા છે, જ્યારે 1447 દર્દીઓ સાજા થતા તંત્રએ રાહતનો

Read More
ગાંધીનગરગુજરાત

રાજ્યમાં ૨૧ સપ્ટેમ્બર પછી શાળાઓ ખોલવા અંગે સરકારે લીધો મોટો નિર્ણય

ગાંધીનગર : રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિ જોઈને રાજ્ય સરકારે શાળાઓ નહીં ખોલવા માટે નો મહત્વનો નિર્ણય લીધો. ગુજરાતમા ૨૧ સપ્ટેમ્બર પછી

Read More
ગાંધીનગરગુજરાત

રાજયની 3 તાલુકા પંચાયતની ચૂંટણીના પરિણામ જાહેર થયા : 2 માં કમળ મુરજાયું.

ગાંધીનગર : આજે ત્રણ તાલુકા પંચાયતની ચૂંટણીના પરિણામો આવ્યા છે. જેમા બે પર કોંગ્રેસ અને એક પર ભાજપનો વિજય થયો

Read More