ગુજરાત

ગાંધીનગરગુજરાત

કોરોના સામે દેશની એકતા : 9 કલાકે 9 મિનિટ સુધી સમગ્ર દેશ જ્યોતિર્મય બન્યો, ગાંધીનગર તેમજ અમદાવાદમાં ફટાકડા ફોડ્યા.

ગાંધીનગર : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલને પગલે આજે સમગ્ર દેશમાં લોકોએ દિવા, મીણબત્તીથી જ્યોત પ્રગટાવી હતી સાથે જ કેટલાય લોકોએ

Read More
ગાંધીનગરગુજરાત

રાજ્યમાં કોરોનાનો કહેર, આંકડો 122 પર પહોચ્યો.

ગાંધીનગર: ગુજરાત રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત છે, ત્યારે દરરોજ કેટલા કેસો ગુજરાતમાં સામે આવ્યા તેની માહિતી રાજ્યના આરોગ્ય વિભાગના અગ્રસચિવ

Read More
ગુજરાત

અમદાવાદમાં આજે રાત્રે 12 વાગ્યાથી તમામ પ્રકારના વાહનોની અવર-જવર પર પ્રતિબંધઃ પો.કમિશનર

અમદાવાદ : ગુજરાતમાં દિવસેને દિવસે કોરોનાના કેસ વધી રહ્યા છે. ત્યારે સૌથી વધુ કેસ અમદાવાદમાં વધી રહ્યા છે. હાલ અમદાવાદમાં

Read More
ગાંધીનગરગુજરાત

આવતીકાલે વડાપ્રધાનના રાત્રે ૯.૦૦ કલાકે દીપ પ્રગટાવવાના આહ્વાનને સફળ બનાવવા નાગરિકોને રાજ્ય સરકારનો અનુરોધઃ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ

ગાંધીનગર : નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું છે કે નોવેલ કોરોના વાયરસની મહામારી અને તેના સંક્રમણને અટકાવવા માટે દેશભરમાં

Read More
ગાંધીનગરગુજરાત

અમદાવાદ સિવીલ હોસ્પિટલની કોરોના કોવિડ હોસ્પિટલમાં મુખ્યમંત્રીશ્રી-નાયબ મુખ્યમંત્રીશ્રીએ ધમણ-૧ વેન્ટીલેટરનું કર્યુ નિરીક્ષણ :- મુખ્યમંત્રીશ્રી

ગાંધીનગર : વિશ્વવ્યાપી મહામારી કોરોના વાયરસ કોવિડ-૧૯ ના રોગગ્રસ્તોને સારવાર દરમ્યાન શ્વાચ્છોશ્વાસ માટે અત્યંત જરૂરી વેન્ટીલેટરની વ્યાપક વૈશ્વિક માંગના તારણોપાય

Read More
ગાંધીનગરગુજરાત

સેવાના નામે રોડ પર ફરતાં લોકો પર પણ રોક લગાવાશે : ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા

ગાંધીનગર લોકડાઉનની સ્થિતિમાં ગરીબો સુધી જમવાનું પહોંચે તેવા આશયથી સ્વૈચ્છિક-સેવાભાવી સંસ્થાઓના કાર્યકરો કે વ્યક્તિઓ પોતાના વાહનો સાથે રસ્તા ઉપર નીક‌ળીને

Read More
ગાંધીનગરગુજરાત

રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસ 105, અમદાવાદ, ભાવનગર અને ગાંધીનગરમાં વધ્યા કેસ.

ગાંધીનગર : રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 100થી વધી છે. આજે વધુ 10 કેસ રાજ્યભરમાં નોંધાયા છે. આજે કોરોના પોઝિટિવ

Read More
ગાંધીનગરગુજરાત

રાજ્યનું પોલીસ તંત્ર પોતાના પરિવારની ચિંતા કરવાના બદલે નિષ્ઠાથી ફરજ બજાવે છે, તેમને સહકાર આપીએ : ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહજી જાડેજા

ગાંધીનગર : ગૃહરાજ્ય મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે પ્રવર્તમાન પરિસ્થિતિમાં લોક ડાઉનના ચુસ્ત અમલ માટે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવાની

Read More
ગુજરાત

સરપંચોને PI કરતા પણ વધારે પાવર અપાયો, બહાર નિકળ્યાં તો સીધા જેલમાં જશો.

સુરત : સમગ્ર રાજ્યમાં હાલ લોકડાઉનની સ્થિતી છે. શહેરોમાં પોલીસ સજ્જડ બંધ પાળી રહી છે. જો કે ગ્રામ્ય વિસ્તારોમાં પોલીસ

Read More
ગુજરાત

શું કોરોનાથી મરેલા વ્યક્તિની અંતિમક્રિયા કે દફનિવિધિથી ચેપ ફેલાય છે? આ રહ્યો સાચો જવાબ.

શું હકીકતમાં કોરોના વાયરસ (Corona virus) ના સંક્રમણથી મરનાર વ્યક્તિની ડેડબોડી બાળવાથી કે દફનાવવાથી COVID-19નું સંક્રમણ ફેલાય છે. આ વિશે

Read More