રાષ્ટ્રીય

રાષ્ટ્રીય

પહેલગામ હુમલાના આતંકીઓના ઘર પર સેનાની મોટી કાર્યવાહી

જમ્મુ-કશ્મીરના પહેલગામમાં થયેલા પ્રવાસીઓ પરના હુમલાના આરોપી સ્થાનિક આતંકીઓ સામે તંત્રએ કડક કાર્યવાહી કરી છે. મુખ્ય આરોપી આદિલ હુસૈન થોકરનું

Read More
રાષ્ટ્રીય

પહલગામ હુમલાનો જડબાતોડ જવાબ અપાશે: પીએમ મોદી

પંચાયતી રાજ દિવસ નિમિત્તે બિહારના મધુબનીમાં આયોજિત સરકારી કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહલગામ આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા નિર્દોષ પ્રવાસીઓને શ્રદ્ધાંજલિ

Read More
રાષ્ટ્રીય

ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરે પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાની સખત શબ્દોમાં નિંદા કરી

કાશ્મીરના પહલગામમાં નિર્દોષ પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલાની આર્ટ ઓફ લિવિંગના પ્રણેતા ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીએ સખત શબ્દોમાં નિંદા કરી

Read More
ગુજરાતરાષ્ટ્રીય

આતંકી હુમલામાં મૃત્યુ પામેલા અને ઘાયલ થયેલા ગુજરાતીઓ માટે સહાય જાહેર

પહલગામમાં આતંકવાદી હુમલામાં ગુજરાતીઓના મોતથી રાજ્યમાં શોકનું મોજું ફરી વળ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મૃતકોના પરિવારજનોને 5 લાખ અને ઈજાગ્રસ્તોને

Read More
આંતરરાષ્ટ્રીયરાષ્ટ્રીય

પહલગામ હુમલાનો પડઘો: ભારતના પાકિસ્તાન સામે પાંચ મોટા પગલાં

પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાન સામે કડક પગલાં લીધા છે. જેમાં સિંધુ જળ કરાર પર રોક લગાવવા અને

Read More
રાષ્ટ્રીય

પહલગામમાં આતંકી હુમલો: સેના એક્શનમાં, 1500થી વધુની અટકાયત

પહલગામમાં નિર્દોષ પ્રવાસીઓ પર થયેલા આડેધડ આતંકી હુમલાને પગલે દેશભરમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. આ હુમલા બાદ સુરક્ષા

Read More
રાષ્ટ્રીય

પહેલગામમાં આતંકી હુમલો: સરકાર અને વિદેશી પ્રતિક્રિયા, આતંકી સંગઠનની જવાબદારી, પ્રવાસીઓમાં ભય

શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં મંગળવારે થયેલા આતંકી હુમલામાં 26 લોકોના મોત થયા છે, જેમાં મોટાભાગના પ્રવાસીઓ હતા. આ હુમલાની

Read More
ગુજરાતરાષ્ટ્રીય

ચર્ચાસ્પદ ભૂમાફિયા રમણ પટેલને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નહીં

ચર્ચાસ્પદ ભૂમાફિયા બિલ્ડર રમણ પટેલને સુપ્રીમ કોર્ટે જામીન આપવાનો ઇનકાર કર્યો છે. સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઇકોર્ટના હુકમને માન્ય રાખ્યો છે

Read More
રાષ્ટ્રીય

J&Kમાં આતંકી હુમલો, અમિત શાહ કાશ્મીર જવા રવાના

જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ જિલ્લાના પહલગામમાં મંગળવારે આતંકવાદીઓએ પર્યટકો અને સ્થાનિકો પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં એક વ્યક્તિનું

Read More
રાષ્ટ્રીય

પોપ ફ્રાન્સિસનું નિધન, જાણો કેવી રીતે પસંદ થશે ઉત્તરાધિકારી..

વેટિકન સિટીમાં પોપ ફ્રાન્સિસનું 88 વર્ષની વયે નિધન થતાં, તેમના ઉત્તરાધિકારીની પસંદગીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. નવા પોપની પસંદગી

Read More