આંતરરાષ્ટ્રીયમનોરંજન

યુએસ ઓપન : સેરેના અને એન્ડ્રેસ્ક્યુ વચ્ચે વિમેન્સ સિંગલ્સનો ફાઈનલ જંગ

ન્યૂ યોર્ક, અમેરિકાની લેજન્ડરી ખેલાડી સેરેના વિલિયમ્સે કારકિર્દીના ૨૪માં ગ્રાન્ડ સ્લેમ તરફ આગેકૂચ કરતાં યુએસ ઓપનની ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો

Read More
ગુજરાત

સુરત : છેતરપીંડીની બે ઘટનામાં રૂ.81.65 લાખની ઠગાઈ

સુરત : કાપડ બજારમાં છેતરપિંડીની બે ઘટનામાં ઉધના ખાતે સાડી અને ડ્રેસ મટીરીયલનો વેપાર કરતા ઘોડદોડ રોડના વેપારી પાસેથી રીંગરોડના

Read More
આંતરરાષ્ટ્રીયવેપાર

સોનાની કિંમતમાં આવ્યો મોટો ઘટાડો, જાણો નવા ભાવ

મુંબઈ : રૂપિયામાં નબળાઇ આવવાના કારણે રાષ્ટ્રીય રાજધાની સર્રાફા બજારમાં શુક્રવારે સોનાની કિંમતમાં 372 રૂપિયાના ઘટાડો આવ્યો, હવે નવી કિંમત

Read More
રાષ્ટ્રીય

ગડકરીએ કહ્યું- લોકો નિયમોનું પાલન કરે એટલે દંડ વધાર્યો, પેટ્રોલ-ડીઝલ વાહનો પર પ્રતિબંધ લાવવાનો ઈરાદો નથી

નવી દિલ્હી: રોડ અને ટ્રાન્સપોર્ટ મંત્રી નિતિન ગડકરીએ ગુરુવારે કહ્યું કે, સરકારનો પેટ્રોલ અને ડીઝલ વાહનો પર પ્રતિબંધ લગાવવાનો કોઈ

Read More
રાષ્ટ્રીય

MLA અલ્કા લાંબાએ AAPમાંથી આપ્યું રાજીનામું, કોંગ્રેસમાં જોડાય તેવી અટકળો.

નવી દિલ્હી: દિલ્હીથી ચાંદની ચોકના ધારાસભ્ય અલ્કા લાંબાએ આજે આમ આદમી પાર્ટીની પ્રાથમિક સભ્યમાંથી રાજીનામું આપી દીધું છે. અલ્કા લાંબાએ

Read More
રાષ્ટ્રીય

લોકશાહીની ચિંતા વ્યક્ત કરી વધુ એક IAS શશિકાન્ત સેન્થિલનું રાજીનામું

મેંગલુરુ: કર્ણાટકના દક્ષિણ કન્નડ જિલ્લાના ડેપ્યુટી કમિશનર એસ. શશિકાન્ત સેન્થિલે શુક્રવારે રાજીનામું આપી દીધું. તેમણે રાજીનામાને અંગત ગણાવ્યું છે પણ

Read More
ગુજરાત

RTOએ મેઈન ગેટ બંધ કરી પાછલા દરવાજેથી પોલીસ બોલાવી 49 એજન્ટની ધરપકડ

અમદાવાદ: સુભાષબ્રિજ આરટીઓમાં એજન્ટોને પકડવા માટે મુખ્ય દરવાજો બંધ કરી દઈ 49 એજન્ટની ધરપકડ કરવામાં આવી હતી. બપોર બે વાગે

Read More
ગુજરાતધર્મ દર્શન

મોરારિબાપુ વિ. સ્વામિ. સંપ્રદાયઃ સંતો-હરિભક્તોની એક જ માગ, બાપુ સ્વામિ. ભગવાનની નામ જોગ માફી માગે

અમદાવાદઃ જાણીતા રામકથાકાર મોરારિબાપુએ ભગવાન નીલકંઠવર્ણી વિષે વ્યાસપીઠ પરથી કરેલી ટિપ્પણીઓનો વિવાદ વધુ વકર્યો છે. નીલકંઠ એટલે ફક્ત ભગવાન શંકર

Read More
ગુજરાતરાષ્ટ્રીય

રાહુલ ગાંધી સામેના ADC બેન્ક કેસની આજે સુનાવણી, કાળાં નાણાં ધોળા કર્યાના આક્ષેપથી કેસ થયો હતો

અમદાવાદ: નોટબંધી વખતે એડીસી બેંકે 5 દિવસમાં જ રૂ.745.59 કરોડનું કાળું નાણું ધોળું કરી દીધું હોવાના નિવેદનો કરવા બદલ રાહુલ

Read More
આંતરરાષ્ટ્રીયરાષ્ટ્રીય

રાત્રે 1:51 વાગ્યે ચંદ્રથી માત્ર 2.1 કિમી ઉપર ચંદ્રયાનનો સંપર્ક તૂટ્યો, PM મોદીએ વૈજ્ઞાનિકોનો આભાર માન્યો

બેંગ્લુરુ: ભારત અંતરિક્ષમાં ઈતિહાસ રચવાની નજીક હતું ત્યારે ચંદ્રની સપાટીથી માત્ર 2.1 કિમી ઉપર ચંદ્રયાનનો ઈસરો સાથે સંપર્ક તૂટી ગયો.

Read More