ગાંધીનગરમાં જ્ઞાન લાઇવ એકેડમીના સંચાલકની દાદાગીરીથી વિવાદ, વિધાર્થીને ધમકીની ફરીયાદ બાદ એટ્રોસિટી હેઠળ ગુનો નોંધાયો
ગાંધીનગર સહિત ગુજરાતભરમાં જાણીતી ઓનલાઇન એકેડમી જ્ઞાન લાઇવના સંચાલક ચેતન પટેલ વિરુદ્ધ ગંભીર આક્ષેપો સાથે ગાંધીનગર ખાતે પોલીસ ફરિયાદ થતાં






































