પૂર્વ CM વિજય રૂપાણીના નિધનથી રાજકીય શોક: અંતિમ સંસ્કાર રાજકોટમાં, પુત્ર ઋષભ ગાંધીનગર પહોંચ્યા
ગાંધીનગર: અમદાવાદ વિમાન દુર્ઘટનામાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના કરુણ નિધનના સમાચારથી સમગ્ર રાજ્ય અને દેશમાં રાજકીય શોકનો માહોલ છવાયો
Read More