ગાંધીનગર

2025 સુધીમાં ગાંધીનગરમાં 50% ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવાનો સાંસદ તરીકે અમારો લક્ષ્યાંક : અમિત શાહ

ગાંધીનગર : પ્રાકૃતિક ખેતીના સેમિનારને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે (Amit Shah) સંબોધન કર્યુ હતું. જેમાં CM, રાજ્યપાલ અને એક

Read More
ગાંધીનગર

પાટનગર યોજના ઘોર નિંદ્રામાં: શહેરમાં પતંગ સ્ટોલનું ભાડું લીધું પરંતુ ઊંધિયાનાં ઠેરઠેર ભાડા વિના મંડપો ઊભા થયા

ગાંધીનગર : ગાંઘીનગર શહેરમાં સરકારી ખુલ્લા પ્લોટમાં દરેક તહેવારોને અનુરૂપ સરકારશ્રીના માર્ગ અને મકાન વિભાગ હેઠળના પાટનગર યોજના ગાંધીનગરના અધિક્ષક

Read More
ગુજરાત

ખેડૂતોને સ્માર્ટફોન ખરીદવા માટે 40%ની સહાય મળશે : કૃષિ મંત્રી રાઘવજી પટેલ

ગુજરાતનાં કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલ આજે રાજકોટની મુલાકાતે છે. અહીં તેમણે બર્ડ રેસ્ક્યુ ટેન્ટની મુલાકાત લીધી હતી. સાથે

Read More
ગાંધીનગરગુજરાત

ગુજરાત યુનિવર્સિટીનાં M.Com.Sem-3નું પરિણામમાં ગાંધીનગરનાં વિદ્યાર્થીઓ ઝળક્યા, મેળવ્યો પ્રથમ અને ત્રીજો ક્રમ

ગાંધીનગર : ગુજરાત યુનિવર્સિટી દ્વારા લેવાયેલ એમ.કોમ.નાં સેમેસ્ટર 3 ની પરીક્ષા નું આજે પરિણામ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. ત્યારે સમગ્ર

Read More
આરોગ્યરાષ્ટ્રીય

કોરોનાના વધી રહેલા કેસો વચ્ચે આજે PM મોદીની મુખ્યમંત્રીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક

 વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Pm Narendra Modi)) દેશમાં Omicron વેરિઅન્ટના કારણે સતત વધી રહેલા સંક્રમણ વચ્ચે પ્રવર્તમાન કોરોના વાયરસ રોગચાળા (COVID-19)ની

Read More
ગાંધીનગરગુજરાત

1000 નવી ST બસો ખરીદાશે, અમદાવાદ સુરત 8 લેન બનાવાશે

ગાંધીનગર માં મળેલી કેબિનેટની બેઠક  માં લોકોની સુવિધા માટેના નિર્ણયો લેવામાં આવ્યા છે જેમાં 1000 નવી એસટી બસો ખરીદવાની અને

Read More
રાષ્ટ્રીય

વિરોધીઓએ રસ્તો રોકતા PM મોદીને પરત ફરવું પડ્યું તે સુરક્ષામાં ખામીઓના મામલે આજે સુપ્રીમ કોર્ટ ચુકાદો આપશે

પંજાબમાં (Punjab) વડાપ્રધાન નરેન્દ્ર મોદીની (PM Narendra Modi) સુરક્ષામાં ખામીઓના મામલામાં સુપ્રીમ કોર્ટ (Supreme Court) બુધવારે એટલે કે પોતાનો ચુકાદો

Read More
ગાંધીનગરગુજરાત

ગુજરાત સરકાર 3300 વિદ્યાસહાયકોની ભરતી કરશે : જીતુભાઈ વાઘાણી શિક્ષણ મંત્રી

ગુજરાત(Gujarat)સરકાર આગામી સમયમાં 3300 વિદ્યાસહાયકોની(Vidhya Sahayak)ભરતી(Recruitment)કરશે. જેમાં ધોરણ 1થી 5માં 1300 અને ધોરણ 6થી 8માં 2000 વિદ્યા સહાયકોની ભરતી કરવામાં

Read More
ગુજરાત

કડી-કલોલ લક્ઝરી બસ એસોસિએશનએ અડાલજ ટોલનાકા પાસે નજીકમાં ટોલ માફીની માગણી સાથે ચક્કાજામ કર્યો

કલોલ: અડાલજ પાસે આવેલા અમદાવાદ – મહેસાણા ટોલ નાકા પાસે આજરોજ બપોરના સુમારે બસોને ટોલ ફ્રી કરવાની માગણી સાથે ચક્કાજામ

Read More
ગુજરાત

ગુજરાત સરકારની ગેરરીતિ: બાંધકામ મજૂર કલ્યાણ નિધિની રકમ બજેટમાં નાખવામાં આવે છે!

ગાંધીનગર : ગુજરાતમાં ૧૯૯૬ના કાયદા અનુસાર બાંધકામ મજૂરો માટેના કલ્યાણ બોર્ડમાં આશરે ₹ ૩૫૦૦ કરોડ જમા થયા છે અને છતાં

Read More