ગુજરાત

પ્રદૂષણ મુદ્દે સરકારમાં દરેક જણ બેપરવાહ, મનફાવે તેમ કામ કરે છે : ગુજરાત હાઇકોર્ટ

સાબરમતી નદીમાં ઔદ્યોગિક એકમો દ્વારા કરવામાં આવતા પ્રદુષણના મુદ્દા પર હાઈકોર્ટે કરેલી સુઓમોટો જાહેરહિતની અરજી પર ગુરુવારે હાઈકોર્ટમાં સુનાવણી થઈ

Read More
આરોગ્યરાષ્ટ્રીય

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના આટલા કેસો અને આટલા મોતના આંકડા નોંધાયા

દેશમાં આજે જીવલેણ કોરોના વાયરસ (કોવિડ 19) ના નવા કેસોમાં ઘટાડો થયો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 15 હજાર

Read More
આંતરરાષ્ટ્રીયઆરોગ્ય

ચીનમાં કોરોનાના નવા કેસ નોંધાતાં ઘણી જગ્યાએ લોકડાઉન લગાવવામાં આવ્યું

ચીનમાં કોરોના વાઇરસ ફરી એકવાર સંક્રમણ ફેલાવી રહ્યો છે. ચીનમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા હોવાનું જણાઈ રહ્યું છે. એને

Read More
રાષ્ટ્રીય

આજે ફરી પેટ્રોલ-ડીઝલના ભાવમાં આટલા રૂપિયાનો વધારો નોંધાયો, ગુજરાતના આ શહેરમાં પેટ્રોલ 105 રૂપિયાને પાર

દેશમાં પેટ્રોલ-ડીઝલમાં સતત ભાવ વધારો યથાવત રહ્યો છે. આજે પણ પેટ્રોલમાં પ્રતિ લિટરે 34 પૈસા અને ડીઝલમાં પ્રતિ લિટરે 38

Read More
રાષ્ટ્રીય

મોદી સરકારે કેન્દ્રીય કર્મચારીઓને આપી દિવાળી ભેટ

કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનધારકો માટે આજે મોદી સરકારે દિવાળી પહેલા ગિફ્ટ આપી છે. તેમને દિવાળીની ભેટ સ્વરૂપે મોંઘવારી ભથ્થું

Read More
ગાંધીનગર

ગાંધીનગરના મેયરપદે હિતેશ મકવાણાની વરણી અને પ્રેમલસિંહ ગોલ ડે. મેયર

ગાંધીનગરમાં કોર્પોરેશનની સામાન્ય સભામાં આજે મેયરની વરણી કરાઇ છે. જ્યારે ડેપ્યુટી મેયર તરીકે પ્રેમલસિંહ ગોલની વરણી કરાઇ છે. નવા મેયર

Read More
આરોગ્યગુજરાત

ગુજરાતના આ પર્યટક સ્થળો પર રસીના બત્રે ડોઝ લીઘા હશે તેના માટે ખાસ ઓફર રહેશે

કોરોના વાયરસની રસીના બન્ને ડોઝ લીધા હોય એવા પ્રવાસીઓ માટે અંબાજી, જૂનાગઢ અને પાવાગઢ ખાતે ફ્રી રોપ-વે સફરની તક ઉભી

Read More
મનોરંજન

બોલિવુડ અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યનખાનને ન મળી રાહત, કોર્ટે ફગાવી જામીન અરજી

શાહરૂખખાનના દિકરા આર્યનખાનની જામીન અરજી પર ફેંસલો આવ્યો છે.ડ્રગ્સ કેસમાં ફસાયેલા શાહરૃખ ખાનના દીકરા આર્યન અને તેના સાથીદારો અરબાઝ મર્ચન્ટ,

Read More
આરોગ્યરાષ્ટ્રીય

રાજ્યના ભુલકાંઓને ન્યૂમોનિયા મગજના તાવ સામે મળશે ન્યૂમોકોકલ કોંજુગેટ વેકસીનનું આરોગ્ય સુરક્ષા કવચ

દેશ અને ગુજરાતની ઉજ્જવળ આવતીકાલ સમા ભુલકાં-બાળકોને ન્યૂમોનિયા અને મગજના તાવ સામે આરોગ્ય સુરક્ષા કવચ આપતી ન્યૂમોકોકલ કોંજુગેટ વેકસીન-PCV થી

Read More
ગાંધીનગરગુજરાત

ઉત્તરાખંડમાં પ્રવાસે ગયેલા રાજ્યના તમામ નાગરિકો સલામત છે: મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી

ઉત્તરાખંડમાં પ્રવાસે ગયેલા રાજ્યના તમામ નાગરિકો સલામત છે અને ગુજરાત સરકાર ત્યાંની સરકાર સાથે સતત સંપર્કમાં છે. તે પ્રવાસીઓને પરત

Read More