ગુજરાત

વાવાઝોડાથી બાગાયતી પાકને થયેલ નુકશાની અંગે આંબાના ઝાડદીઠ રૂ. ૨,૮૦,૦૦૦નું વળતર આપે સરકાર : પરેશ ધાનાણી

તૌકતે વાવાઝોડાના કારણે બાગાયતી પાક કેરી તથા આંબાને થયેલ નુકશાની અંગે આંબાના ઝાડદીઠ રૂ. ૨,૮૦,૦૦૦નું વળતર ચૂકવવા વિધાનસભા વિરોધપક્ષના નેતાશ્રી

Read More
આરોગ્યગુજરાત

18 થી 44 વયના લોકોને ઓનલાઇન રજિસ્ટ્રેશન વગર જ અપાશે હવે કોરોના રસી

Corona : 18 થી 44 વર્ષની વયના લોકોએ હવે કોરોના રસી ડોઝ માટે ઓનલાઇન નોંધણી કરાવવાની જરૂર રહેશે નહીં. કેન્દ્રીય

Read More
ગુજરાત

સંભવિત ત્રીજી લહેર માટે સ્થાનિક સ્ટાફને ખાસ તાલીમ આપી તૈયાર કરવામાં આવશે.

દરેક સ્થિતિને પહોંચી વળવા તૈયારી શરૂ અરવિંદ કુમારે જણાવ્યું હતું કે રાજ્યમાં અને અમદાવાદમાં કોરોના કેસ ઓછા થયા છે, પરંતુ

Read More
ગુજરાત

કોરોનાની ત્રીજી લહેરનાં એંધાણ ? રાજસ્થાનમાં 600થી વધારે બાળકો થયા કોરોના સંક્રમિત

રાજસ્થાનમાં બાળકો કોરોના મહામારીની લપેટમાં આવવા લાગ્યા છે. ત્રીજી લહેર અંગે જે પ્રકારની આશંકાઓ સેવાઈ રહી હતી તેમ જ બની

Read More
ગુજરાત

સુરત : તક્ષશિલા અગ્નિકાંડને થયા બે વર્ષ છતાં ન્યાય ક્યારે મળશે.?

સુરતનો તક્ષશિલા અગ્નિકાંડ : 24 મે 2019નો ગોજારો દિવસ સુરતવાસીઓની સાથે ગુજરાતીઓ ભૂલી શકે તેન નથી. આ અગ્નિકાંડનાં પડઘા આખા

Read More
રાષ્ટ્રીય

Yaas વાવાઝોડાના કારણે રેલ્વેએ 6 દિવસ માટે રદ્દ કરી

ચક્રાવાત યાસને ધ્યાનમાં રાખીને પૂર્વ રેલ્વેએ 6 દિવસ માટે કુલ 25 ટ્રેન રદ્દ કરવાની જાહેરાત કરી છે. આ દરેક ટ્રેન 24-29 મે સુધી કેન્સલ કરવામાં આવી છે.

Read More
આરોગ્ય

નવા વેરિયન્ટથી બચવા રસીના 3 ડોઝ લેવા પડશે

અમેરિકન વેક્સિન કંપની મોડર્નાના સીઈઓ સ્ટીફલ બેન્સલે રવિવારે કહ્યું હતું કે વધુ ને વધુ લોકોને કોરોનાના નવા વેરિયન્ટના જોખમથી બચવા

Read More
ગુજરાત

ધોરણ 12ની પરીક્ષા જૂનના અંતમાં લેવાય તેવી શક્યતા

કેન્દ્રીય માનવ વિકાસ સંશાધન વિભાગે કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની અધ્યક્ષતામાં વિવિધ રાજ્યોના શિક્ષણ મંત્રી સાથે રવિવારે વીડિયો કોન્ફરન્સ યોજી હતી.

Read More
ગાંધીનગર

જય વિશાલ મહિલા કેળવણી ચેરીટેબલ ટ્રસ્ટ” દ્રારા નાના બાળકોને આઇસક્રીમ તથા બિસ્કિટનું વિતરણ કરાયું

ગાંધીનગર : સમગ્ર ગાંધીનગર સહિત રાજ્યમાં અલગ અલગ વિસ્તારોમાં સતત લોકહિતના અનેક સેવા કાર્યો સહિત અનેક પ્રવૃત્તિઓ કરતી સંસ્થા “જય

Read More