ગાંધીનગરગુજરાત

ગાંધીનગરમાં ફાયરબ્રિગેડે આમ આદમી પાર્ટી ની ઓફિસને ફાયર NOC ના હોવાથી માર્યું સીલ

ગાંધીનગર : ગઇ કાલે રાજયની 6 મહાનગરપાલિકા સહિત સુરત મહાનગરપાલિકાની ચુંટણીના પરિણામો જાહેર થયા હતા. જેમા આમ આદમી પાર્ટી એ

Read More
ગુજરાતધર્મ દર્શન

ડાકોરમાં મહા પૂનમે મંદિરના સમયમાં કરાયો ફેરફાર, જાણો ક્યારે થશે દર્શન…

ડાકોર : પૂનમના દિવસે ડાકોરના ઠાકરોના દર્શનનો ખાસ મહિમા જોવા મળે છે. જેના પગલે આગામી 27 તારીખે મહા પૂનમના દિવસે

Read More
ગુજરાતરમતગમતરાષ્ટ્રીય

સરદારનું નામ ભૂંસાયું : સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડિયમનું નામ બદલીને હવે ‘નરેન્દ્ર મોદી સ્ટેડિયમ’ કરાયુ

અમદાવાદ : મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ અમદાવાદના મોટેરા ક્રિકેટ સ્ટેડિયમનું ‘નરેન્દ્ર મોદી સ્ટેડિયમ’ નામાભિધાન કરવા માટે કેન્દ્ર સરકાર અને ગૃહમંત્રીશ્રી અમિતભાઈ

Read More
આંતરરાષ્ટ્રીયગુજરાતરમતગમતરાષ્ટ્રીય

મોટેરાનું નામ બદલીને હવે ‘નરેન્દ્ર મોદી સ્ટેડિયમ’, 233 એકરનું સ્પોર્ટ્સ એન્ક્લેવ હવે સરદાર પટેલના નામે ઓળખાશે

અમદાવાદના મોટેરા ખાતે નવનિર્મિત વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું ઉદઘાટન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે કરવામાં આવ્યું છે. જોકે રાષ્ટ્રપતિ કોવિંદે

Read More
ધર્મ દર્શન

આજે ભીષ્મ દ્વાદશી પર કેવો રહેશે 12 રાશિના જાતકોનો દિવસ, જાણો

મેષ- આજે તમે શત્રુઓ ભારે પડશો. અટકેલા કામ પૂરા થશે, આ સાથે, તમે આરોગ્ય વ્યવસાયિક દૃષ્ટિકોણથી બરાબર છે. વૃષભ –

Read More
આંતરરાષ્ટ્રીયગુજરાતરાષ્ટ્રીયવેપાર

કોલ સેન્ટર કૌભાંડમાં બે ગુજરાતીઓએ ગુનો કબુલ્યો, હજારો અમેરિકનોને લાખો ડોલરમાં નવડાવ્યા

વોશિંગ્ટન : અમેરિકાના હજારો નાગરિકો અને ખાસ તો વરિષ્ઠ નાગરિકોને જ છેતરવા કોલ સેન્ટર કૌભાંડ રોબોકોલ કરી લાખો ડોલરનું કૌભાંડ

Read More
આંતરરાષ્ટ્રીયરાષ્ટ્રીયવેપાર

સરકારની ચીન માટે લાલ જાજમ : 77.7 અબજ ડૉલરનો વેપાર કરી ચીન ભારતનું સૌથી મોટું વેપારી ભાગીદાર બન્યુ.

નવી દિલ્હી : ચીની માલ બહિષ્કાર કરવાની ભારતમાં ઝૂંબેશ ચાલે છે. ગલવાનમાં ચીનની અવળચંડાઈ પછી તો ભારતમાં આ ઝૂંબેશે જોર

Read More
રાષ્ટ્રીય

સરકારે કરેલા કૃષિ કાયદા રદ કરો નહિ તો સંસદનો ઘેરાવ કરીશું : ટિકૈત

નવી દિલ્હી : કેન્દ્ર સરકારના કૃષિ કાયદાઓના વિરોધમાં ખેડૂતોએ હવે ઉપવાસને આંદોલનનું હથિયાર બનાવ્યું છે. ખેડૂત સંગઠનોએ જાહેરાત કરી છે

Read More
Uncategorized

લોકડાઉન ફરી લાગુ થશે તેવા ડરથી યુવકે કરી આત્મહત્યા

મુંબઈ : કોરોનાકાળમાં આત્મહત્યાની ઘમી ઘટનાઓ બની હતી. હવે ફરી એકવાર કોરોનાનું સંક્રમણ વધતા ફરી લોકડાઉન થશે તેવી અફવાએ જોર

Read More
ગાંધીનગરગુજરાત

સચિવાલયના અધિકારીઓ અને કર્મચારીઓને પૌષ્ટિક અને સ્વાદિષ્ટ આહાર મળી રહેશે

ગાંધીનગર : સચિવાલયના અધિકારીઓ અને કર્મચારીઓને પૌષ્ટિક અને સ્વાદિષ્ટ આહાર મળી રહેશે. સચિવાલય સંકુલના બ્લોક નંબર-૬ ના ત્રીજા માળે અમુલ કંપની

Read More