ગાંધીનગર

ગાંધીનગરગુજરાત

સાદરા ગામમાં શ્રીમદ્‌ દેવિભાગવત કથાનું આયોજન, મોટી સંખ્યામાં લોકો લઈ રહ્યા છે લાભ

ગાંધીનગર જિલ્લામાં સાદરાના જક્ષણી ધામ ખાતે પવિત્ર ચૈત્ર નવરાત્રિ દરમિયાન શ્રીમદ્‌ દેવિભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કથાનો સાદરા

Read More
ગાંધીનગરગુજરાત

સેકટર 28માં આવેલી આરાધના વિદ્યાવિહાર અંગ્રેજી માધ્યમ શાળામાં સમર કેમ્પનું આયોજન

આગામી તારીખ ૨૨ એપ્રિલ થી ૨૭ એપ્રિલ શાળામાં વિદ્યાર્થીઓ ના સર્વાંગી વિકાસ થાય તે હેતુથી સમરકેમ્પનું આયોજન કરેલ છે. જેમાં

Read More
ahemdabadUncategorizedગાંધીનગરગુજરાત

શહેન’શાહ’ આજે અમદાવાદ અને ગાંધીનગરમાં કરશે મેગા રોડ-શો, આવતીકાલે ભરશે ફોર્મ

ગાંધીનગર લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ 19 એપ્રિલે વિજય મુહૂર્તમાં ફોર્મ ભરવાના છે પણ

Read More
Uncategorizedગાંધીનગરગુજરાત

દહેગામના રખીયાલ પાસે રિક્ષા અને કાર વચ્ચે સર્જાયો ભયાનક અકસ્માત, એક મહિલાનું મોત

દહેગામના રખીયાલ પાસે અકસ્માતની કમકમાટી ભરી ઘટના સામે આવી છે. આ ઘટના જોઈને પંથકના લોકો ધ્રુજી ઉંડયા હતા. કમકમાટીભર્યા આ

Read More
ગાંધીનગરગુજરાત

માધવગઢ ગ્રામ પંચાયતના તલાટી રૂપિયા 50 હજારની લાંચ લેતા એસીબીના છટકામાં ઝડપાયા

ગાંધીનગરના માધવગઢ ગ્રામ પંચાયતનાં તલાટી કમ મંત્રીને છાલા ગામ ઝાખોરા બ્રીજની નીચે એસીબીએ છટકુ ગોઠવીને આબાદ રીતે 50 હજારની લાંચ

Read More
ગાંધીનગરગુજરાત

રાયસણ ગાંધીનગર ખાતે ભવ્ય જાહેર શ્રીમદ ભાગવત કથાનું ગોપાલ મહિલા મંડળ દ્વારા દિવ્ય આયોજન 

પરમાત્મા પ્રાપ્તિ માટે નાં પાવન પવિત્ર દિવસો એટલે ચૈત્રમાસ નાં દીવસો માંની આરાધનાની નવરાત્રી મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામ નો રામજન્મોસ્તવ

Read More
ગાંધીનગરગુજરાત

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના ચૂંટણી પ્રવાસે

ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ તેમજ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહના ધર્મપત્ની સોનલબેન શાહે આગામી લોકસભા ચુંટણી અંતર્ગત

Read More
ગાંધીનગરગુજરાત

સરગાસણ ચોકડીએ અટ્રિયા કોમ્પલેક્ષ બન્યું લુખ્ખા તત્ત્વોનો અડ્ડો, બાજુમાં જ પોલીસ ચોકી હોવા છતાં વારંવાર થાય છે ધમાલ

ગાંધીનગર :સરગાસણ ચાર રસ્તા પર ટીપી-9ના કોર્નર પર આવેલા અટ્રીયા કોમ્પ્લેક્સમાં આવેલી ખાણીપીણીની દુકાનો મોડી રાત સુધી રહેતા આ સ્થળ

Read More
ગાંધીનગરગુજરાત

પૂજય સરદારસિંહ રાણાના જન્મદિન નિમિત્તે વિધાનસભા ખાતે પુષ્પાંજલિ અર્પણ કરાઈ

શ્રી સરદારસિંહ રાણાના જન્મદિવસ નિમિત્તે તેમના તૈલચિત્રને વિધાનસભાના સચિવ ડી.એમ.પટેલે આજે ભાવસભર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ક્રાંતિકારી,સ્વાતંત્ર્ય સૈનિક સરદારસિંહ રાણા

Read More
ગાંધીનગર

ગાંધીનગર મનપાએ મિલકતવેરો ભરવા વોટસએપની ફેસલેસ, પેપરલેસ અને કેશલેસ પદ્ધતિ કરી શરૂ

ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા નાગરિકોનો સમય અને નાણાંની બચત થાય તેવા ઉદ્દેશથી ઓનલાઇન મિલકતવેરો ભરવાની સુવિધાની શરૂઆત કરવામાં આવી છે. હવે

Read More