ગુજરાત

ગાંધીનગરગુજરાત

GTU દ્વારા ઓનલાઇન/ઓફલાઇન પરીક્ષાની તારીખો જાહેર.

અમદાવાદ : ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સીટી (GTU) દ્વારા લાંબા મનમંડોળા બાદ પરીક્ષાની તારીખ જાહેર કરી દીધી છે. અંતિમ વર્ષની પરીક્ષા મુદ્દે

Read More
ગાંધીનગરગુજરાત

રાજ્યમાં કોરોનાના નવા 902 કેસ નોંધાયા, અમદાવાદ સુરતનો ST વ્યવહાર બંધ

અમદાવાદ : ગુજરાતમાં દિવસેને દિવસે કોરોનાનો આંકડો સતત વધી રહ્યો છે. એક સમયે સરેરાશ 200-250 કેસ આવતા હતા તેની જગ્યાએ

Read More
ગુજરાત

અમરેલીમાં કોરોના વિસ્ફોટ, 29 નવા કેસ નોંધાયા, જાણો ક્યા કેટલા કેસ નોંધાયા.

અમરેલી : અમરેલી જિલ્લામાં આજે કોરોના વાયરસનો વિસ્ફોટ થયો છે. અમરેલી જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 29 નવા કેસ નોંધાતા હાહાકાર

Read More
ગુજરાત

શાળામાં ફી દબાણ મુદ્દે હવે સંચાલક મંડળને ફરિયાદ કરી શકાશે, વાલીઓ માટે હેલ્પલાઇન જાહેર કરાઈ

સુરત : ખાનગી શાળા ફી મામલે દબાણ કરતી હશે તો સંચાલક મંડળને પણ ફરિયાદ કરી શકાશે. સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે

Read More
ગાંધીનગરગુજરાત

રાજ્યમાં ફરીથી લોક ડાઉન લાગુ કરવા અંગેના શું છે સમાચાર જાણો…

ગાંધીનગર : કોરોના વાયરસનો ફેલાવો સમગ્ર દેશ અને રાજ્યમાં ખૂબ જ ઝડપથી થઈ રહેલ છે. રાજ્યોમાં કોરોનાના દર્દીઓની સંખ્યા દિનપ્રતિદિન

Read More
ગુજરાત

આરોગ્ય વિષયક સુવિધાઓ સત્વરે પૂરી પાડો અન્યથા અચોક્કસ મુદ્દતનું આંદોલન કરીશું : પરેશ ધાનાણીએ લખ્યો પત્ર

ગાંધીનગર : કોરોના વાયરસનો ફેલાવો સમગ્ર દેશ અને રાજ્યમાં ખૂબ જ ઝડપથી થઈ રહેલ છે. રાજ્યોમાં કોરોનાના દર્દીઓની સંખ્યા દિનપ્રતિદિન

Read More
ગાંધીનગરગુજરાત

ગાંધીનગર IITમાં Ph.dની વિદ્યાર્થિનીએ ફાંસો ખાઈ કર્યો આપઘાત

ગાંધીનગર : ગાંધીનગર શહેર નજીક આવેલા પાલજ ખાતે આઈઆઈટી ગાંધીનગરમાં પીએચડીનો અભ્યાસ કરતી મુળ પશ્ચિમ બંગાળની 33 વર્ષીય વિદ્યાર્થીનીએ તેના

Read More
ગાંધીનગરગુજરાત

ગાંધીનગર : લોકજાગૃતિના અભાવે મહામારી વધુ વકરી, કોરોનાના નવા 35 કેસ.

ગાંધીનગર : ગાંધીનગર જિલ્લાના શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા 35 કેસ નોંધાયા જેમાં મનપા વિસ્તારમાં 10, ગાંધીનગર તાલુકામાં 10

Read More
ગાંધીનગરગુજરાત

રાજ્યમાં કોરોનાના સંક્રમિતોની સંખ્યા 40 હજારને પાર પહોંચી, 875 નવા કેસ નોંધાયા

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના વાયરસ (Corona Virus) ના સંક્રમિતોની સંખ્યા 40 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યભરમાં છેલ્લા 24 કલાકમાં 875

Read More
ગાંધીનગરગુજરાત

કબજા વગરના પાવર ઓફ એટર્નીની નોંધણી ફરજિયાત : દસ્તાવેજોમાં થતી ગેરરીતિ પર નિયંત્રણ આવશે : મહેસૂલ મંત્રીશ્રી કૌશિકભાઇ પટેલ

ગાંધીનગર : મહેસૂલ મંત્રીશ્રી કૌશિકભાઇ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં કબજા સાથેના પાવર ઓફ એટર્ની હોય તો તેની નોંધણી ફરજિયાત

Read More