ગુજરાત

ગાંધીનગરગુજરાત

રાજ્યમાં આગામી ૨૧મી ઓક્ટોબરથી મગફળીની ટેકાના ભાવે ખરીદીનો શુભારંભ થશે : કૃષિમંત્રી આર.સી.ફળદૂ

ગાંધીનગર : કૃષિ મંત્રીશ્રી આર.સી.ફળદુએ જણાવ્યુ છે કે, ખેડૂતોના હિતને વરેલી અમારી સરકારે આજે વધુ એક ખેડૂત હિતલક્ષી નિર્ણય કરીને

Read More
ગાંધીનગરગુજરાત

રાજ્યમાં ગુજરાતી ફિલ્મોને સબસીડી આપવામાં કરોડોની ગેરરીતિ કરાઈ : પરેશ ધાનાણી

ગાંધીનગર : રાજ્યમાં જાન્યુઆરી-2020માં આશરે 37 જેટલી ગુજરાતી ફિલ્મોના ગુણાંકન આધારિત સબસીડી ગ્રેડેશન માટે સરકારશ્રીના માહિતી અને પ્રસારણ વિભાગ દ્વારા

Read More
ગાંધીનગરગુજરાત

પાટનગરમાં પાર્ટીપ્લોટના આયોજકોનો નવરાત્રીની ઉજવણીને મોકુફ રાખવાનો નિર્ણય.

ગાંધીનગર : કોરોનાના કપરાકાળમાં દરેક ઉજવણી ફિક્કી બની ગઇ છે ત્યારે તહેવારોમાં કોરોનાનું ગ્રહણ લાગ્યું હોય તેમ તેમાં ઉત્સાહભેર લોકો

Read More
ગાંધીનગરગુજરાત

આજથી સુરત, રાજકોટ, જૂનાગઢ, ખેડબ્રહ્મામાં સ્વયંભૂ લોકડાઉન જાહેર કરાયું, જાણો વધુ

ગાંધીનગર : રાજ્યમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. રવિવારે કોરોનાના નવા 1326 નવા દર્દીઓ નોંધાયા છે તો સારવાર દરમિયાન જીવન-મરણ

Read More
ગુજરાત

સુરત: બેંક ઓફ બરોડા લોન કૌભાંડમાં વિજય મકવાણાના જામીન નામંજૂર

સુરત: બેંક ઓફ બરોડાની નવયુગ કોલેજ શાખામાંથી બોગસ દસ્તાવેજોના આધારે 17એકમોના નામે 2.27 કરોડથી વધુ રકમની લોન ધિરાણ મેળવીને પરત

Read More
ગાંધીનગરગુજરાત

જો મારી સરકાર આ‌વશે તો ગુજરાતમાંથી આ કૃત્રિમ દારૂબંધી હટાવી લેવાશે : શંકરસિંહ વાઘેલા

ગાંધીનગર : રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ફરી એકવાર ગુજરાતમાંથી દારૂબંધી દૂર કરવાની વાતને અનુમોદન આપ્યું છે. આ અંગે વાઘેલાએ

Read More
ગુજરાતરાષ્ટ્રીય

ચૂંટણી પંચે રાજકીય પક્ષો માટે જાહેર કરી નવી માર્ગદર્શિકા, ઉમેદવારોના અપરાધોની જાહેરાત અખબારો અને ટેલિવિઝન પર આપવી પડશે

નવી દિલ્હી : ચૂંટણી પંચે રાજકીય પક્ષો અને નેતાઓ માટે સુધારેલી માર્ગદર્શિકા શુક્રવારે જાહેર કરી હતી. હવેથી ઉમેદવારી કરનારા નેતા

Read More
ગાંધીનગરગુજરાત

કોરોના કાળમાં નવેમ્બર મહિનામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે SOP તૈયાર કરાશે

અમદાવાદ : ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટેની સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર નક્કી કરવા માટે ગુજરાત રાજ્યના ચૂંટણી આયોગ દ્વારા સમગ્ર ગુજરાતના

Read More
ગુજરાત

કોરોના મહામારીના સમયમાં થયેલ મોતના આંકડાઓમાં પણ તંત્ર છુપાછુપીની રમત રમે તે કેટલે અંશે વ્યાજબી ? કોરોના મહામારીમાં ભાજપા સરકારના અસંવેદનશીલતા : ડૉ. મનિષ દોશી.

અમદાવાદ : મોંઘાભાવે તબિબિ સાધનો, પી.પી.ઈ. કીટ, માસ્ક, સેનેટાઈઝર સહિત અનેક નાણાંકીય ગોલમાલ વારંવાર સામે આવી કોરોના કાળમાં કાળાબજાર અને

Read More