ગુજરાત

ગુજરાત

સાસણ ખાતે સિંહ દર્શન માટે અપાતી પરમીટોમાં કરાયો વધારો.

જૂનાગઢ : ગુજરાત સરકારશ્રીના વનવિભાગ દ્વારા ગીર જંગલ ટ્રેઇલ અને દેવળીયા ગીર પરિચય ખંડની મુલાકાતે પધારતા પ્રવાસીઓના ધસારાને પહોંચી વળવા

Read More
ગાંધીનગરગુજરાતરાષ્ટ્રીય

સ્વ. અટલ બિહારીજીની સમર્પિતતા-વિશાળતા-રાષ્ટ્રભક્તિ સૌને પ્રેરણા આપતી રહેશે : વિજયભાઈ રૂપાણી

Gandhinagar : મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ પૂર્વ વડાપ્રધાન અને વરિષ્ઠ અગ્રણી શ્રી અટલ બિહારી બાજપેયીજીના દુઃખદ અવસાન અંગે ઘેરા શોક

Read More
ગુજરાત

4000 કરોડના મગફળી કૌભાંડની ન્યાયિક તપાસની માંગ સાથે વિપક્ષનાં નેતા પરેશ ધાનાણીનાં ગાંધી આશ્રમ સામે 3 દિવસના અન્ન ત્યાગ સાથે ઉપવાસ.

અમદાવાદ : રાજ્યનાં બહુચર્ચિત મગફળી કૌભાંડ મુદ્દે વિપક્ષનાં નેતા પરેશ ધાનાણી સહીત કોંગ્રેસનાં નેતાઓ આજે ઉપવાસ પર બેઠા છે. પરેશ

Read More
ગુજરાત

અમદાવાદના કોંગ્રેસના મધ્યસ્થ કાર્યાલય રાજીવગાંધી ભવન ખાતે દેશના 72માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીની સાથે સાથે કોંગ્રેસના ત્રણ નેતાઓના જન્મ દિવસની પણ ઉજવણી કરવામાં આવી.

અમદાવાદ : ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતાઓને રાજ્યની 26 અલગ અલગ લોકસભાની જવાબદારી સોપવામાં આવશે. મંગળવારના રોજ યોજાયેલી ગુજરાત કોંગ્રેસની સંકલન

Read More
ગુજરાત

એ વન ફાર્મસી કોલેજમાં સ્વાતંત્ર્ય દિવસ ની ઉજવણી સાથે NSS ના અંતર્ગત વેક્ટર બોન ડિસીઝ અવેરનેસ કેમ્પેઇન નું આયોજન

Amdabad : SNME કેમ્પસમાં આવેલ  એ વન ફાર્મસી કોલેજ તેમજ  એ વન ઝેવિયર્સ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા ધ્વજવંદનનું આયોજન કરવામાં આવ્યું હતું

Read More
ગુજરાત

પૂરનો માર સહન કરનારા સુરતીઓ આજે પણ નુકસાની માટે કોર્ટના ધક્કા ખાઈ છે.

સુરત : અઠવાલાઇન્સ ખાતે રહેતા અને હીરા વેપારીના બંગલાને પૂરથી નુકશાન થયું હતુ. તેમણે ફર્નિચર સહિત ઘરના કલર અને અન્ય

Read More
ગુજરાત

રાજકોટમાં લિજ્જત પાપડના કર્મચારીઓની દાદાગીરી, મહિલાઓ ઉતરી હડતાળ પર

રાજકોટ: રાજકોટના ગોંડલ રોડ પર આવેલી મહિલા ગૃહ ઉદ્યોગ લિજ્જત પાપડ ખાતે આજે સવારે મહિલાઓએ હડતાળ પાળી વિરોધ પ્રદર્શન કર્યું

Read More
ગુજરાત

નાફેડમાં મુશ્કેલીઓ ચાલી રહી છે, મગફળીની અછતને લઇ તેલમાં વધે છે ભાવ.

રાજકોટ: સિંગતેલ સહિત તેલના ભાવમાં બે દિવસમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે. સિંગતેલના ભાવમાં છેલ્લા બે દિવસમાં ડબ્બે 70

Read More
ગુજરાત

વિશ્વ ઉમિયાધામમા પાટીદારોએ 3 કલાકમાં 166 કરોડના દાનની વર્ષા

અમદાવાદ:  વિશ્વભરના પાટીદારોને એકમંચ પર લાવવા માટે વૈષ્ણોદેવી નજીક 100 વીઘા જમીનમાં ‘સામાજિક એમ્પાવરમેન્ટ હબ’ આકાર લઈ રહ્યું છે. રાજ્યમાં

Read More