આરોગ્ય

આરોગ્યગાંધીનગરગુજરાત

ગાંધીનગરમાં ગેરકાયદેસર રીતે એન્ટીબાયોટીક દવા બનાવી વિદેશમાં નિકાસ કરતી કંપનીમાં ફૂડ એન્ડ ડ્રગ્સનો દરોડો

ગાંધીનગર: ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ટીમે મળેલ માહિતીને આધારે ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના હાજીપુર મુકામે સ્થિત ગેરકાયદેસર રીતે એન્ટીબાયોટીક

Read More
આરોગ્યગાંધીનગરગુજરાત

રાજ્યમાં દરેક નાગરિકને કોરોના વેક્સિન મળશે, વિતરણનું માળખું તૈયાર છે : નીતિન પટેલ

ગાંધીનગર : ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી હતી કે અઠવાડિયામાં કોરોના વેક્સિન આવી જશે. ત્યારે રાજ્યમાં ગુજરાત સરકાર કોરોના

Read More
આરોગ્યગાંધીનગરગુજરાત

રાજ્યમાં કોરોના ની સ્થિતિ નિયંત્રણમાં ન આવે ત્યા સુધી રાતનો કરફ્યુ ચાલુ રહેશે : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી

ગાંધીનગર : મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યું હતું કે, ગુજરાતમાં કોરોનાની પરિસ્થિતિ સંપૂર્ણ નિયંત્રણ હેઠળ છે. કોરોના સંક્રમિત નાગરિકોને તુરંત

Read More
આરોગ્યગાંધીનગર

આઇસીડીએસ – ગાંધીનગરએ દત્તક લીધેલ કુપોષિત બાળકના પાલકવાલીઓની મુલાકાત કરી.

ગાંધીનગર : “સહી પોષણ, દેશ રોશન” માન. મુખ્યમંત્રીશ્રીના સૂપોષિત ગુજરાત સંકલ્પના લક્ષ્યાંકને આપણી સહિયારી જવાબદારી સમજીને ગુજરાત પોષણ અભિયાન ૨૦૨૦-૨૨

Read More
આરોગ્યગાંધીનગરગુજરાતરાષ્ટ્રીય

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને કર્યું સંબોધન : લોકડાઉન ગયું, કોરોના તો છે જ, તહેવારોમાં વિશેષ સાવધાની જરૂરી.

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દેશને સંબોધન કર્યું. કોરોના મહામારી દરમિયાન મોદીનું આ સાતમું સંબોધન હતું. આ અગાઉ

Read More
આરોગ્યગુજરાતરાષ્ટ્રીય

કોરોના વેક્સિનને લઈને કેન્દ્રની તૈયારીઓમાં ગુજરાત પણ જોડાયું

કોરોના વાયરસ વેક્સીન આગામી વર્ષની શરૂઆત સુધી લોન્ચ થવાની આશા છે. ત્યારે સરકારે વેક્સીનના સ્ટોરેજ અને ડિસ્ટ્રીબ્યુશન માટેની તૈયારીઓની ઝડપ

Read More
આંતરરાષ્ટ્રીયઆરોગ્ય

કોરોનાને વેકસીનથી નહીં રોકી શકાય : બ્રિટનના ચીફ સાયન્ટિસ્ટનો દાવો

એક બાજુ આખા વિશ્વમાં કોરોના વાયરસની 150 વેકસીન પર કામ ચાલી રહ્યું છે ત્યારે ટોપ એક્સપર્ટે મોટો ઝટકો આપ્યો છે.

Read More
આરોગ્યગાંધીનગરગુજરાત

સરકાર દ્વારા અમલી “મા અમૃત્તમ કાર્ડ” ની યોજના બંધ નહી થાય : આરોગ્ય કમિશ્નર

ગાંધીનગર : રાજયના આરોગ્ય કમિશ્નર શ્રી જયપ્રકાશ શિવહરેએ જણાવ્યુ છે કે, રાજય સરકાર દ્વારા અમલી મા અમૃત્તમ કાર્ડની યોજના બંધ

Read More
આરોગ્યરાષ્ટ્રીય

દેશમાં કોરોનાના કુલ પોઝિટિવ દર્દીઓનો આંકડો 65 લાખને પાર

24 કલાકમાં નવા 75,829 પોઝિટિવ દર્દીઓનો ઉમેરો થયો દેશમાં કોરોનાના કુલ પોઝિટિવ દર્દીઓનો આંકડો 65 લાખને પાર થઈ ગયો છે.

Read More