રાષ્ટ્રીય

ગાંધીનગરરાષ્ટ્રીય

ગુજરાત-દિલ્હી સમેત કેટલાક રાજ્યો માં પવન સાથે વરસાદ, વધી ઠંડી

નવી દિલ્હી/અમદાવાદ દિલ્હી-એનસીઆર, ગુજરાત સહીત ભારતના કેટલાંક રાજ્યોમાં ભારે વરસાદ અને પવન આવ્યો છે. દિલ્હી-એનસીઆર,ગુજરાત સહિત ઘણા રાજ્યોમાં જોરદાર વરસાદ

Read More
રાષ્ટ્રીય

ઝારખંડ: ત્રીજા તબક્કા માં ૬ વાગ્યા સુધી ૬૨% મતદાન

રાંચી નક્સલવાદગ્રસ્ત ઝારખંડની 81 બેઠકો માટે આજે ત્રીજા તબક્કાની 17 બેઠકો માટે સવારના 7 વાગ્યાથી ભારે સુરક્ષા વચ્ચે 7,016 પોલીંગ

Read More
રાષ્ટ્રીય

મહારાષ્ટ્ર ભાજપ માં બળવો: પાર્ટી વિરુદ્ધ પંકજા અને ખડસે એ ખોલ્યો મોરચો

મુંબઈ મહારાષ્ટ્રમાં સત્તા ગુમાવ્યા બાદ મહારાષ્ટ્ર ભાજપમાં થયેલો બળવો સપાટી પર આવી ગયો છે. મહારાષ્ટ્ર ભાજપના નેતા દેવેન્દ્ર ફડનવીસ સામે

Read More
રાષ્ટ્રીય

સુપ્રીમ કોર્ટે અયોધ્યા કેસ અંગેની તમામ પુનર્વિચાર અરજીઓને ફગાવી

નવી દિલ્હી સુપ્રીમ કોર્ટે અયોધ્યા કેસ અંગેની તમામ પુનર્વિચાર અરજીઓને ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટમાં કુલ 19 અરજીઓ દાખલ કરવામાં

Read More
રાષ્ટ્રીય

કોંગ્રેસ ભાજપના વિભાજનકારી ઇરાદા સામે જોરદાર લડત ચલાવશે: પ્રિયંકા ગાંધી

નવી દિલ્હી નાગરિકતા સુધારા વિધેયક સંસદમાં પસાર બીજી બાજુ, અસમમાં ઘણી જગ્યાએ વિરોધ પ્રદર્શન કરવાનું ચાલુ રાખ્યું છે. આ દરમિયાન

Read More
રાષ્ટ્રીય

નાગરિકતા સુધારણા બિલ: અસમ માં ઘણી જગ્યાએ પ્રદર્શન, ફ્લાઇટ્સ રદ્દ

ગુવાહાટી નાગરિકતા સુધારણા બિલ (સીએબી) સામે વિરોધ ચાલુ છે. અસમની રાજધાની ગુવાહાટી અને ડિબ્રુગઢ સહિતના અનેક વિસ્તારોમાં વિરોધ પ્રદર્શન થઈ

Read More
રાષ્ટ્રીય

હૈદરાબાદ એન્કાઉન્ટરની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ: સુપ્રિમ કોર્ટ

નવી દિલ્હી/હૈદરાબાદ તેલંગાણામાં પશુચિકિત્સક ડોક્ટર દુષ્કર બાદ હત્યા ના અરોપીયો ને પોલીસે એન્કાઉન્ટર કર્યું હતું. આ એન્કાઉન્ટર ના વિરોધ માં

Read More
રાષ્ટ્રીય

નાગરિકતા સુધારણા બિલના વિરોધ માં સુપ્રિમ કોર્ટ માં અરજી, સિબ્બલ લડશે કેસ

આ અરજી ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ દ્વારા કરવામાં આવી છે નવી દિલ્હી નાગરિકતા સુધારણા બિલ, 2019 ને સંસદ દ્વારા મંજૂરી

Read More
રાષ્ટ્રીય

વિદેશ મંત્રાલયમાં વરિષ્ઠ રાજદ્વારી વિકાસ સ્વરૂપ સેક્રેટરી (વેસ્ટ) તરીકે નિમણૂક

નવી દિલ્હી વિદેશ મંત્રાલયમાં વરિષ્ઠ રાજદ્વારી વિકાસ સ્વરૂપ સેક્રેટરી (વેસ્ટ) તરીકે ની નિમણૂક કરવામાં આવી છે. કર્મચારી મંત્રાલયના આદેશ મુજબ,

Read More
રાષ્ટ્રીયવેપાર

આર્થિક મંદી પર પ્રણવ મુખર્જી એ કહ્યું- લોકશાહીમાં સમસ્યાઓના સમાધાન માટે વાટાઘાટો મહત્વપૂર્ણ

નવી દિલ્હી પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ કહ્યું હતું કે તેઓ આર્થિક મંદી અંગે ચિંતિત નથી કારણ કે કેટલીક વસ્તુઓ થઈ

Read More