BJP

ગાંધીનગરગુજરાત

પ્રદેશ BJPની સેન્સ લેવાની કામગીરી સામે ઉઠ્યા સવાલ, હોદ્દેદારોએ નામ આપવાના બદલે ઠાલવ્યો રોષ.

અમદાવાદ: પ્રદેશ ભાજપ (BJP) ની સંગઠન સંરચનાને લઈને મંડલો બાદ હવે શહેર-જિલ્લા પ્રમુખો માટે સેન્સ લેવાની કામગીરી ચાલી રહી છે.

Read More
ગુજરાત

પેટાચૂંટણી : ભાજપ-કોંગી દ્વારા તાકાત લગાવી દેવાઈ ઘેર-ઘેર જઇને મતદારોને રિઝવવાના પ્રયાસો : પરેશ ધાનાણી થરાદમાં ચૂંટણી સભા યોજવા તૈયાર

અમદાવાદ : ગુજરાતમાં છ સીટો ઉપર યોજાનાર પેટાચૂંટણીને લઇને કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીએ તમામ તાકાત લગાવી દીધી છે. પેટાચૂંટણીમાં

Read More
ગુજરાત

ભાજપમાં આંતરિક લડાઈ ! તમામ સીટ પર યોગ્ય પરિણામ મળે તેવું નહી હોવાનું ભાજપના જ નેતાઓ ચર્ચી રહ્યા છે.

અમદાવાદ: રાજ્યમાં ૬ બેઠક પર પેટા ચુંટણી યોજાનાર છે જેમાં ભાજપને બે સીટ પર નુકશાન થાય તેવી શક્યતા રહેલી છે.

Read More
ગુજરાત

વિધાનસભા પેટા ચૂંટણીની સુરક્ષિત બેઠકો પર ભાજપના દિગ્ગજ નેતાઓની લાઈન

અમદાવાદ : ભાજપની પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક મળ્યા બાદ હવે પ્રદેશ નેતાગીરી પણ મુજવણમાં મુકાઈ છે કે, આખરે ટીકીટ કોને આપવી?

Read More
ગુજરાત

વિધાનસભાની પેટાચૂંટણી માટે મુખ્ય પક્ષ કોંગ્રેસ અને ભાજપ બન્ને તૈયારીઓ કરી રહ્યા છે. ત્યારે શું NCP ગુજરાતની પેટા ચૂંટણીમાં ભાજપની બી ટીમ છે?

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની (Gujarat Assembly) 6 બેઠકો માટે ચૂંટણીનું (election) બિગુલ ફૂંકાઈ ગયું છે. રાજ્યના બે મુખ્ય રાજકીય પક્ષ એવા

Read More
ગાંધીનગરગુજરાત

કોંગ્રેસના ધારાસભ્ય સી.જે. ચાવડા અને પ્રદ્યુમનસિંહ જાડેજા સરકારી કાર્યક્રમમાં હાજર રહેતા અનેક તર્ક વિતર્ક

ગાંધીનગર : કોંગ્રેસનો કોઈ પણ ધારાસભ્ય હાજર રહેતો નથી પરંતુ અગાઉ પ્રદ્યુમનસિંહ જાડેજા અને હવે પ્રદ્યુમનસિંહ તથા સી જે ચાવડા

Read More
ગાંધીનગરગુજરાત

ગુજરાતમાં 16 સપ્ટેમ્બરથી નવા ટ્રાફિક નિયમ થશે લાગુ, જાણો કેટલાનો થશે દંડ?

ગાંધીનગર : કેન્દ્ર સરકારે તાજેતરમાં મોટર વ્હિકલ એક્ટમાં સુધારો કરીને નવા નિયમો બહાર પાડ્યા છે, જેને પગલે અનેક લોકોને હાલાકીનો

Read More
ગાંધીનગરગુજરાત

આજે સાંજે ચાર વાગે મુખ્યમંત્રી રૂપાણી ટ્રાફિકના નવા નિયમો અનુસાર દંડની વિગતો જાહેર કરશે

અમદાવાદ : કેન્દ્ર સરકારે મોટર વ્હિકલ એક્ટ-૨૦૧૯માં સુધારો કરી ટ્રાફિકના નિયમોનુ ઉલ્લંઘન કરનારા વાહનચાલકો વિરૂધ્ધ મોટા દંડની જોગવાઇ કરી છે.

Read More
આંતરરાષ્ટ્રીયરાષ્ટ્રીય

આસામ જ નહીં પુરા દેશમાંથી ઘૂસણખોરોને કાઢી મુકાશે : અમિત શાહ

ગુવાહાટી : કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે જણાવ્યું હતું કે જે પણ લોકો ગેરકાયદે આ દેશમાં રહી રહ્યા છે કે

Read More
ગાંધીનગર

ગુજરાતમાં સ્ટેમ્પ પેપરનાં કાળાબજારને નાથવા માટે રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય

ગાંધીનગર : મહેસૂલ મંત્રીશ્રી કૌશિકભાઈ પટેલે જણાવ્યું છે કે, નાગરિકોને સ્ટેમ્પ પેપર મેળવવામાં પડતી મુશ્કેલીઓ તથા સ્ટેમ્પ વેન્ડર મારફતે વેચાતા

Read More
x