ગુજરાત

સુરત : કોરોના મહામારીથી બચવા શ્રી ગણેશ ઉત્સવ-૨૦૨૦ને સાદગીપૂર્ણ રીતે ઉજવણી કરવા સંતોએ કરી અપીલ

સુરત : આગામી આવતા ગણેશોત્સવ પ્રસંગ અનુરૂપ સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિ નાં પ્રમુખ શ્રી અનિલભાઈ બિસ્કીટવાળા અટલ આશ્રમ નાં

Read More
આંતરરાષ્ટ્રીયગુજરાતરાષ્ટ્રીય

કોરોના વાયરસના વૈશ્વિક જંગમાં હવે આશાનું કિરણ, કોરોનામાં કાબૂ મેળવવા માટે હજુ મોડું થયું નથી : WHO

ગાંધીનગર : વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) એ કહ્યું કે કોરોના વાયરસની વિરૂદ્ધ ચાલી રહેલા વૈશ્વિક જંગમાં હવે આશાનું કિરણ દેખાવા

Read More
આંતરરાષ્ટ્રીયગાંધીનગરગુજરાતરાષ્ટ્રીય

રશિયાની કોરોના વેકસીન વિવાદમાં : માત્ર 38 લોકો પર ટેસ્ટીંગ કરાયું, રસીની અનેક સાઇડ ઇફેક્ટ હોવાનું પણ સામે આવ્યું

નવી દિલ્હી : રશિયાના રાષ્ટ્રપતિ પુતિને મંગળવારે દુનિયાની સૌપ્રથમ કોરોના રસી બનાવ્યાનો દાવો કર્યો હતો. તેવામાં શરુઆતથી જ દુનિયાભરના વિજ્ઞાનીઓ

Read More
મનોરંજન

બોલીવૂડ અભિનેતા સંજય દત્તને ત્રીજા સ્ટેજનું ફેફસાનું કેન્સર, સારવાર માટે અમેરિકા જશે

મુંબઇ : બોલીવૂડ માટે વધુ એક માઠા સમાચાર સામે આવ્યા છે. બોલીવૂડ અભિનેતા સંજય દત્ત ફેંફસાના કેન્સરથી પીડાઇ રહ્યો છે

Read More
ગાંધીનગરગુજરાત

રાજયની યુનિવર્સિટીઓએ ભારત સરકારના પ્રોટોકોલ પ્રમાણે 30 સપ્ટે. સુધીમાં પરીક્ષાઓ પુર્ણ કરવી પડશે.

ગાંધીનગર : રાજ્યની યુનિવર્સિટીઓએ 30 સપ્ટેમ્બર સુધીમાં પરીક્ષાઓ પૂર્ણ કરવી પડશે. સાથે જ રાજ્યની યુનિવર્સિટીઓને પરીક્ષા રદ કરવા અંગે કોઈ

Read More
ગાંધીનગરગુજરાતધર્મ દર્શન

ગુજરાતમાં ઘરે ઘરે જન્માષ્ટમીનું મહાપર્વ ઉજવાશે.

ગાંધીનગર : સમગ્ર ગુજરાતમાં, દેશમાં અને દુનિયામાં જ્યાં જ્યાં ગુજરાતીઓ અને ભારતીયો વસે છે ત્યાં જન્માષ્ટમીનું મહાપર્વ ઉજવાશે. દ્વારિકાધીશ, શામળાજી,

Read More
ગાંધીનગર

ગાંધીનગર-અમદાવાદ હાઈવે ઉપર આવેલી બાંધકામ સાઈટમાં ઉપર દંપતિએ ઝેરી દવા પીને આપઘાત કર્યો

ગાંધીનગર : ગાંધીનગર અમદાવાદ હાઈવે ઉપર તપોવન સર્કલ ઉપર આવેલી બાંધકામ સાઈટ ઉપર રહેતા બિહારના દંપતિએ ગઈકાલે વહેલી સવારે ઝેરી

Read More
ગાંધીનગર

ગાંધીનગરની સહજાનંદ સ્કુલ ઓફ એચિવરમાં “ઓનલાઇન જન્માષ્ટમી ઉત્સવ”ની ઉજવણી થઇ.

ગાંધીનગર : ગાંધીનગરના મોટા ચિલોડા ખાતે આવેલ સંસ્થા સહજાનંદ સ્કુલ ઓફ એચિવરમાં તારીખ 10- 8- 2020 ના રોજ “ઓનલાઇન જન્માષ્ટમી

Read More
ગાંધીનગરગુજરાત

શ્રેય હોસ્પિટલમાં લાગેલી આગની ઘટનામાં હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ શ્રી કે.એ.પૂજ ની અધ્યક્ષતામાં તપાસપંચની રચના કરાઈ

અમદાવાદ : અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં ગત તા. 6 ઑગસ્ટની મધરાતે લાગેલી આગની ઘટનામાં કમનસીબે આઠ વ્યક્તિઓનાં મૃત્યુ થયાં હતાં. આ

Read More