ગાંધીનગરગુજરાતવેપાર

ગુજરાત બજેટ 2025-26: જાણો કયા ખાતાને કેટલા રૂપિયા ફાળવાયા?

ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ આજે વિધાનસભામાં વર્ષ 2025-26 માટેનું રૂ. 3,70,250 કરોડનું બજેટ રજૂ કર્યું, જે ગત વર્ષ કરતાં 11%

Read More
ગુજરાત

RTE હેઠળ શાળા પ્રવેશ માટે ગુજરાત સરકારની જાહેરાત

અમદાવાદ:ગુજરાત સરકાર દ્વારા “શિક્ષણના અધિકાર (RTE)” હેઠળ 2025-26 માટે ધોરણ-1માં મફત શાળા પ્રવેશ માટેની જાહેરાત કરવામાં આવી છે. આ પ્રવેશ

Read More
ગુજરાતરાષ્ટ્રીય

વડાપ્રધાન મોદીની ગુજરાત મુલાકાત: 7 માર્ચે સુરતમાં કાર્યક્રમ

સુરત: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 7 માર્ચે ગુજરાતની મુલાકાતે આવશે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપના વિજય બાદ વડાપ્રધાન મોદીની આ પ્રથમ ગુજરાત

Read More
ગાંધીનગર

ગાંધીનગરમાં મોટી દુર્ઘટના ટળી, કાર ચાલકનો ચમત્કારિક બચાવ

ગાંધીનગરના મોટા ચિલોડાથી અમદાવાદ રોડ પર એક મોટી દુર્ઘટના ટળી હતી. ટ્રક અને કાર વચ્ચે ધડાકાભેર અથડામણ થતાં કારનો કચ્ચરઘાણ

Read More
ગાંધીનગરગુજરાત

શિવ મહાપુરાણ કથા શિવ પૂજન અને મહાશિવરાત્રીના ત્રિવેણી સંગમ સ્વરુપ કથામહા કુંભનો આવતીકાલથી કુડાસણ ખાતે પૂજ્ય ભારતી બાપુની વાણીમાં પ્રારંભ

જગત ઉત્પત્તિના કારક સત્ય પ્રેમ કરુણા શ્રદ્ધા વિશ્વાસ સ્વરૂપે એવા દેવાધિદેવ મહાદેવ ના પાવન પવિત્ર નિરાકારથી સાકાર થવાના મહોત્સવની મહારત્રિ

Read More
આંતરરાષ્ટ્રીયરાષ્ટ્રીય

ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ: વ્હાઇટ હાઉસે શેર કર્યો વિડીયો

ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા ત્યારથી ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ પ્રત્યે કડક વલણ અપનાવી રહ્યા છે. ભારત સહિત ઘણા દેશોના ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને

Read More
રાષ્ટ્રીયવેપાર

ગુટખા-પાન મસાલાના ખરીદ-વેચાણ પર ઝારખંડ સરકારે લાદ્યો પ્રતિબંધ

ઝારખંડ સરકારે રાજ્યમાં ગુટખા અને પાન મસાલાના વેચાણ, સંગ્રહ અને વપરાશ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. અગાઉ

Read More
ગાંધીનગર

વસંતોત્સવ-2025: 21 ફેબ્રુઆરીથી લોકકલા મહોત્સવનો થશે પ્રારંભ 

પાટનગર ગાંધીનગર જે નદીના તટે વિકસ્યું છે, તે સાબરમતી નદીની કોતરો વર્ષ દરમિયાન એક ખામોશીથી ઘેરાયેલી રહે છે, જે વસંતોત્સવ

Read More
ગાંધીનગરગુજરાત

ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર આજથી થશે શરૂ

ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર આજથી એટલે કે 19 ફેબ્રુઆરીથી 28માર્ચ સુધી મળવાનું છે. ગુજરાત વિધાનસભાના બજેટ સત્રને ધ્યાનમાં રાખી ગાંધીનગર

Read More
ગુજરાત

વલસાડ: ન્હાવા પડેલા 4 છાત્રોનું ડૂબી જવાથી નિપજ્યું મોત

વલસાડ જિલ્લાના રોહિયાળ તલાટ ગામમાં પાંડવકુંડમાં ન્હાવા પડતાં 4 વિદ્યાર્થીઓના મોત નિપજ્યા હોવાની વિગતો સામે આવી છે. ઘટના અંગે મળતી

Read More
x