કાશ્મીરી યુવાનોએ માણ્યો ગુજરાતનો આતિથ્ય સત્કાર: જન ઔષધ કેન્દ્રની મુલાકાત અને વિદ્યાપીઠમાં સાંસ્કૃતિક સંગમ
કેન્દ્ર સરકારના ‘કાશ્મીરી યુવા આદાન-પ્રદાન કાર્યક્રમ’ અંતર્ગત કાશ્મીરના યુવાનો હાલ ગુજરાતની મુલાકાતે છે. આ પ્રવાસ દરમિયાન યુવાનોએ રવિવારે અમદાવાદના મોટેરા








































