ગાંધીનગર

ગાંધીનગરગુજરાત

રાજયની યુનિવર્સિટીઓએ ભારત સરકારના પ્રોટોકોલ પ્રમાણે 30 સપ્ટે. સુધીમાં પરીક્ષાઓ પુર્ણ કરવી પડશે.

ગાંધીનગર : રાજ્યની યુનિવર્સિટીઓએ 30 સપ્ટેમ્બર સુધીમાં પરીક્ષાઓ પૂર્ણ કરવી પડશે. સાથે જ રાજ્યની યુનિવર્સિટીઓને પરીક્ષા રદ કરવા અંગે કોઈ

Read More
ગાંધીનગરગુજરાતધર્મ દર્શન

ગુજરાતમાં ઘરે ઘરે જન્માષ્ટમીનું મહાપર્વ ઉજવાશે.

ગાંધીનગર : સમગ્ર ગુજરાતમાં, દેશમાં અને દુનિયામાં જ્યાં જ્યાં ગુજરાતીઓ અને ભારતીયો વસે છે ત્યાં જન્માષ્ટમીનું મહાપર્વ ઉજવાશે. દ્વારિકાધીશ, શામળાજી,

Read More
ગાંધીનગર

ગાંધીનગર-અમદાવાદ હાઈવે ઉપર આવેલી બાંધકામ સાઈટમાં ઉપર દંપતિએ ઝેરી દવા પીને આપઘાત કર્યો

ગાંધીનગર : ગાંધીનગર અમદાવાદ હાઈવે ઉપર તપોવન સર્કલ ઉપર આવેલી બાંધકામ સાઈટ ઉપર રહેતા બિહારના દંપતિએ ગઈકાલે વહેલી સવારે ઝેરી

Read More
ગાંધીનગર

ગાંધીનગરની સહજાનંદ સ્કુલ ઓફ એચિવરમાં “ઓનલાઇન જન્માષ્ટમી ઉત્સવ”ની ઉજવણી થઇ.

ગાંધીનગર : ગાંધીનગરના મોટા ચિલોડા ખાતે આવેલ સંસ્થા સહજાનંદ સ્કુલ ઓફ એચિવરમાં તારીખ 10- 8- 2020 ના રોજ “ઓનલાઇન જન્માષ્ટમી

Read More
ગાંધીનગરગુજરાત

શ્રેય હોસ્પિટલમાં લાગેલી આગની ઘટનામાં હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ શ્રી કે.એ.પૂજ ની અધ્યક્ષતામાં તપાસપંચની રચના કરાઈ

અમદાવાદ : અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં ગત તા. 6 ઑગસ્ટની મધરાતે લાગેલી આગની ઘટનામાં કમનસીબે આઠ વ્યક્તિઓનાં મૃત્યુ થયાં હતાં. આ

Read More
ગાંધીનગરગુજરાતરાષ્ટ્રીય

પ્રધાનમંત્રીશ્રીએ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે કોરોના સંદર્ભે વિડીયો કોન્ફરન્સથી યોજી બેઠક, જાણો શું થઈ ચર્ચા.

ગાંધીનગર : વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશમાં કોરોના સંક્રમણ અને નિયંત્રણ-સારવારની સ્થિતીની રાજ્યોના મુખ્યમંત્રી સાથે વિડીયો કોન્ફરન્સ યોજીને સર્વગ્રાહી સમીક્ષા

Read More
ગાંધીનગરગુજરાત

ગુજરાતમાં તમામ જગ્યાએ ચેક થશે ફાયર સેફ્ટી, શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડ બાદ મુખ્યમંત્રીએ કર્યો નિર્ણય

ગાંધીનગર : અમદાવાદમાં નવરંગપુરા વિસ્તારમાં આવેલી શ્રેય હોસ્પિટલમાં ગુરુવારે વહેલી સવારે થયેલા અગ્નિકાંડમાં 8 લોકો પોતાના બેડ પર જીવતા ભડથું

Read More
ગાંધીનગરગુજરાત

ગુજરાતમાં ફરી કોરોનાનું સંક્રમણ વધ્યું, સુરત/અમદાવાદમાંં કાબૂ બહાર

ગાંધીનગર : કોરોના મહામારીમાં ગુજરાતની સ્થિતિ ખુબ જ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે. આજે રાજ્યમાં કોરાનાનાં 1074 કેસ નોંધાયા છે.

Read More
ગાંધીનગર

ગાંધીનગરની તમામ હોસ્પિટલમા ફાયર સેફટી અંગે તપાસ કરવા મેયરે લખ્યો પત્ર

ગાંધીનગર : રાજ્યમાં એક તરફ કોરોના મહામારીએ માઝા મુકી છે ત્યારે બીજી તરફ શહેરના નવરંગપુરા વિસ્તારમાં આવેલી કોવિડ-19 ડેઝિગ્નેટેડ શ્રેય

Read More
ગાંધીનગરગુજરાત

અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં સર્જાયેલા અગ્નિકાંડમાં 8 કોરોનાગ્રસ્ત દર્દીઓ ભડથુ થયા.

અમદાવાદ : રાજ્યમાં એક તરફ કોરોના મહામારીએ માઝા મુકી છે ત્યારે બીજી તરફ શહેરના નવરંગપુરા વિસ્તારમાં આવેલી કોવિડ હોસ્પિટલમાં ગત

Read More