ગુજરાત

ગાંધીનગરગુજરાત

ગાંધીનગર-અંબાજી માર્ગ માંઇભક્તોથી છલકાયો

ગાંધીનગર,રવિવાર ગુજરાતના શક્તિપીઠ એવા અંબાજીનો સૌથી મોટો મેળો એટલે ભાદરવી પુનમનો આ દિવસે સમગ્ર ગુજરાતમાંથી લાખોની સંખ્યામાં ભાવીક ભક્તો પગપાળા

Read More
ગુજરાતરાષ્ટ્રીય

SAMSUNG ગેલેક્સી નોટ-7માં આવેલી ખામીના કારણે એપલને મળી શકે છે ફાયદો

નવી દિલ્હી: 9 સપ્ટેમ્બર 2016 સેમસંગ ગેલેક્સી નોટ-7માં આવેલી અમુક ખામીઓના કારણે સેમસંગને મોટું નુકસાન ભોગવવું પડી રહ્યું છે. આપને

Read More
ગાંધીનગરગુજરાત

દુષ્કર્મ આચરનાર પાકિસ્તાની તબીબ સામે ફોરેન એક્ટની કલમ પણ લગાવાશે

ગાંધીનગર, શનિવાર ગાંધીનગર શહેર નજીક આવેલી એપોલો હોસ્પિટલમાં ગત તા.રરમીના રોજ ડેન્ગ્યુની સારવાર માટે દાખલ થયેલી યુવતિ પર રાત્રીના સમયે

Read More
ગાંધીનગરગુજરાત

મંથરગતિએ ચાલતા વિકાસના કામોને ઝડપથી પૂર્ણ કરવા તાકીદ

ગાંધીનગર,શનિવાર ગતિશીલ ગુજરાતના પાટનગર ગાંધીનગર શહેર અને જિલ્લામાં જ વિકાસના કામો ગોકળ ગતિએ ચાલી રહ્યાં છે જેની સામે જિલ્લા વિકાસ

Read More
ગાંધીનગરગુજરાત

સતત ગેરહાજર રહેતા વિદ્યાર્થીની આચાર્યએ જાણ કરવાની રહેશે

ગાંધીગનર,.શનિવાર ગાંધીનગર જિલ્લામાં મેલેરિયા અને ડેન્ગ્યુ સામેની સઘન ઝૂંબેશ અંતર્ગત સરકારી કે ખાનગી શાળાઓમાં તાવ જેવા કારણોસર કોઈપણ બાળકની સતત

Read More
ગાંધીનગરગુજરાત

દેવીપૂજકોની સભા યોજાય તે પહેલા જ ર૦૦ની અટકાયત

ગાંધીનગર,ગુરૃવાર રાજ્યના પાટનગર ગાંધીનગર શહેરમાં દેવીપૂજક સમાજ દ્વારા એસટીમાં સમાવવાની માંગ સાથે રેલી યોજવાનું નક્કી થયું હતું પરંતુ તંત્રએ મંજુરી

Read More
ગાંધીનગરગુજરાત

ગુજરાત : ડેન્ગ્યુ પીડિત યુવતી પર ડૉક્ટરે ICUમાં કર્યો બળાત્કાર

ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં અપોલો હૉસ્પિટલના એક ડૉક્ટરની હેવાનિયત સામે આવી છે. ડૉક્ટરે વૉર્ડ બોય સાથે મળીને આઇસીયૂમાં ભરતી ડેન્ગ્યુ પીડિત

Read More
ગુજરાત

મહુવામાં પૂ. પ્રમુખ સ્વામી મહારાજની શ્રધ્ધાંજલિ સભામાં કોમી એકતા દેખાઈ

મહુવા, તા. ૭ તાજેતરમાં મહુવા ખાતે બ્રહ્મલીન પૂ. પ્રમુખ સ્વામી મહારાજની શ્રધ્ધાંજલી સમારોહ વિવિધ સંસ્થાના ઉપક્રમે યોજાયો હતો. શ્રધ્ધાંજલિ કાર્યક્રમમાં

Read More
ગાંધીનગરગુજરાત

બહિયલમાં એક જ પરિવારના ત્રણ સભ્યોએ ઝેર ગટગટાવ્યું

ગાંધીનગરબુધવાર ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં આવેલા બહિયલ ગામમાં એક જ પરિવારના ત્રણ સભ્યોએ ઝેર ગટગટાવતા ચકચાર મચી ગઇ હતી. ગ્રામજનો

Read More
ગાંધીનગરગુજરાત

સાબરમતી નદીમાં ડુબી જતાં પેથાપુરના યુવાનનું મોત

ગાંધીનગર, બુધવાર ગાંધીનગર નજીકની સાબરમતી નદીમાં ઉપરવાસમાંથી છોડાયેલા પાણીના કારણે હજુ પણ નદીમાં નીર યથાવત રહયા છે ત્યારે સંત સરોવર

Read More