ગુજરાત

ગુજરાત

સાળંગપુર હનુમાન મંદિરમાં ઉજવાશે ભવ્ય રંગોત્સવ

સાળંગપુરના શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં 14મી માર્ચે, પૂર્ણિમાના દિવસે ગુજરાતનો સૌથી મોટો રંગોત્સવ ઉજવાશે. આ દિવસે દાદાને હોળીના દિવસે વિશેષ

Read More
ગુજરાત

રાજ્ય સરકાર દ્વારા ‘વ્હીકલ રજીસ્ટ્રેશન નંબર રીન્ટેન્શન’ શરૂ કરાયો

વાહન જ્યારે સ્ક્રેપ કરવામાં આવતું હોય અથવા માલિકી તબદીલી થતી હોય તેવા કિસ્સામાં વાહનો પર ફાળવવામાં આવેલ રજીસ્ટ્રેશન નંબર મૂળ

Read More
ગાંધીનગરગુજરાત

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગિફ્ટ સિટીમાં ઈન્ડીયા એરક્રાફ્ટ લિઝિંગ એન્ડ ફાઈનાન્સિંગ સમિટનો પ્રારંભ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, ગ્લોબલ સપ્લાય ચેઈનમાં ગુજરાતના વધતા પ્રભાવને પરિણામે ગ્લોબલ ઓરીજીનલ ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરર્સ (OEM) ગુજરાતમાં

Read More
ગુજરાત

જંબુસર ધારાસભ્ય ડી. કે. સ્વામીએ મૃતકોના પરિવારોને સહાય ચેક આપ્યા

જંબુસર તાલુકામાં આકસ્મિક મૃત્યુ પામેલા વ્યક્તિઓના પરિવારોને આર્થિક સહાયના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું. જંબુસર મામલતદાર કચેરી ખાતે 150 વિધાનસભાના

Read More
ગુજરાત

“ગરીબોના ઘરે રોટીનું અભાવ ન રહે, તે માટે અમે કામ કરી રહ્યા છીએ”: પ્રધાનમંત્રી મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દમણ ખાતે વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમૂહર્ત કર્યા બાદ, સુરત ખાતે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના

Read More
ગુજરાત

ગુજરાતની વિવિધ સમસ્યાઓ પર ચર્ચા: રાહુલ ગાંધીની મહત્વપૂર્ણ બેઠક

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી બે દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવી પહોંચ્યા છે. તેમના આગમન પર તેમને અમદાવાદ એરપોર્ટ પર કોંગ્રેસના

Read More
ગુજરાત

મહિલા દિન: જંબુસરમાં નવા મહિલા ખેડૂતો માટે તાલીમ યોજાઇ

જંબુસર તાલુકાનાં સમોજ અને ભોદર ગામ ખાતે આતાપી સેવા ફાઉન્ડેશન અને NCCSD સંસ્થા ધ્વારા મહિલા દિન નિમિતે નવા ખેડૂત મહિલા

Read More
ahemdabadગુજરાતરાષ્ટ્રીય

રાહુલ ગાંધી બે દિવસ માટે ગુજરાતની મુલાકાતે, નેતાઓ સાથે બેઠક યોજી

વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી આજે ગુજરાતની બે દિવસની મુલાકાતે આવ્યા છે. તેઓ સવારે અમદાવાદ એરપોર્ટ

Read More
ગુજરાત

વડગામમાં વડતાલ તાબા સ્વામિનારાયણ મંદિરનો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ થયો સંપન્ન 

જંબુસર તાલુકાના વડગામે પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય મહારાજ રાકેશજી પ્રસાદજી મહારાજના રૂડા આશિષ અને કર કમળો દ્વારા મૂર્તિ

Read More
ગુજરાતરાષ્ટ્રીય

સુરત: PM મોદીના હસ્તે 2 લાખ લાભાર્થીઓને અન્ન સહાયનું વિતરણ કરાશે

સુરત ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સ્વાગત માટે તૈયાર છે. તા. 7મીએ PM મોદી સુરતના લિંબાયત ખાતે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ

Read More