રાષ્ટ્રીય

રાષ્ટ્રીય

માનનીય ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખડનું ભુજ ખાતે આગમન થતા ઉષ્માભર્યું સ્વાગત કરાયું

ભારતના માનનીય ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખડનું ભુજ એરફોર્સ સ્ટેશન ખાતે આગમન થતા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. માનનીય ઉપરાષ્ટ્રપતિ શ્રી

Read More
રાષ્ટ્રીય

આકાશ ઈન્સ્ટિટ્યૂટમાં અભ્યાસ કરતી નિક્કીની લાશ લઈને 35KM ફરતો રહ્યો સાહિલ : કારમાં ઝઘડો થતા મોબાઇલ કેબલથી ટૂંપો દીધો, લાશને ફ્રીજમાં મૂકી

દિલ્હીમાં નિક્કીના મર્ડર કેસમાં હવે મોટો ખુલાસો થયો છે. પોલીસ સૂત્રો ના જણાવ્યા મુજબ, લગ્નની જાણકારી મળતા નિક્કી અને સાહિલ

Read More
રાષ્ટ્રીય

જાણો ઘરેબેઠાં આસાનીથી પાસપોર્ટ મેળવવાની રીત

દરેક વ્યક્તિ વિશ્વભરની મુસાફરીનો આનંદ માણવા માંગે છે. દરેક વ્યક્તિને વિદેશમાં અલગ-અલગ સ્થળોની મુલાકાત લેવાની ઈચ્છા હોય છે. દરેક વ્યક્તિ

Read More
રાષ્ટ્રીય

ગેરકાયદે નાણાંકીય વ્યવહારો અટકાવવા પોલીસ અધિકારીઓને સૂચના

ક્રિકેટ સટ્ટામાં રૂ. 1414 કરોડના હવાલાની ચોંકાવનારી વિગતો સપાટી પર આવ્યા બાદ ગૃહ વિભાગે વિદેશી હૂંડિયામણ લાયસન્સ ધરાવતી અન્ય એજન્સીઓ

Read More
રાષ્ટ્રીય

ચાઈનીઝ એપ પર ભારત સરકારની મોટી કાર્યવાહી ૧૩૮ સટ્ટાબાજ અને ૯૪ લોન એપ પર પ્રતિબંધ લગાવ્યો,સ્પેસ પ્રોવાઇડરની તપાસ થશે

ચીની લિંકવાળી સટ્ટાબાજ અને લોન આપનારી એપ્સ વિરુદ્ધ એક મોટી એક્શન લેતા કેન્દ્ર સરકારે ૧૩૮ સટ્ટાબાજ એપ્લ અને ૯૪ લોન

Read More
રાષ્ટ્રીય

વડાપ્રધાન મોદી ૬ ફેબ્રુઆરીએ બેંગલુરુમાં ઇન્ડીયા એનર્જી વીકનું ઉદ્‌ઘાટન કરશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે (૬ ફેબ્રુઆરી ૨૦૨૩) કર્ણાટકની મુલાકાત લેશે. વડાપ્રધાન મોદી ૬ ફેબ્રુઆરીએ બેંગલુરુમાં ઈÂન્ડયા એનર્જી વીકનું ઉદ્‌ઘાટન કરશે.

Read More
રાષ્ટ્રીય

નવાઝુદ્દીન સિદ્દીકી નથી ઉઠાવી રહ્યો બાળકોનો ખર્ચ, પત્ની આલિયાના વકીલે આક્ષેપો કર્યો

આલિયાએ નવાઝ પર ઘણા ગંભીર આરોપ લગાવ્યા હતા. સોશિયલ મીડિયા પર સેલિબ્રિટી વકીલ રિઝવાન સિદ્દીકીએ નવાઝુદ્દીન સિદ્દીકી અને તેની પત્ની

Read More
રાષ્ટ્રીય

સારા અલી ખાન અને શુબમન ગિલે સાથે વિતાવી અંગત પળો, લીક થયેલા ફોટોએ તહેલકો મચાવ્યો

ક્રિકેટ અને બોલીવુડ જગત વચ્ચે દાયકાઓથી મીઠા સંબંધો છે. બોલીવુડના કલાકારો અને ક્રિકેટરો વચ્ચેના સંબંધોના કિસ્સા અનેક વખત સામે આવી

Read More
રાષ્ટ્રીય

દેશની બીજી સૌથી પ્રદૂષિત નદી સાબરમતી નદી, તેનું પાણી પીવા લાયક નથીઃ કોંગ્રેસ

ગુજરાતમાં વિપક્ષના નેતાઓ દ્વારા સરકાર પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. કોંગ્રેસના પ્રવક્તા ડો. મનીષ દોશીએ જણાવ્યું હતું કે, બાયો-કેમિકલ

Read More
રાષ્ટ્રીય

પંજાબમાંથી શિક્ષકો વિદેશ જતા હોય તો દિલ્હીથી કેમ નહીં? આપ સરકાર ફરી એલજી પર નારાજ

આમ આદમી પાર્ટી (આપ) સરકારે ફરી એકવાર દિલ્હીના એલજી વીકે સક્સેના પર શિક્ષકોને વિદેશ મોકલતા રોકવાનો આરોપ લગાવ્યો છે. પંજાબથી

Read More