રાષ્ટ્રીય

રાષ્ટ્રીય

આ ખેડૂતોનો દેશ છે, ભાજપનો નહીં, મૃતકોના પરિવારજનોને મળવા જતાં પ્રિયંકા ગાંધીની પોલીસે કરી અટકાયત

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા પાર્ટીના નેતા દીપેન્દ્ર હુડ્ડાની સાથે રવિવારે અડધી રાત બાદ લખીમપુર ખીરી રવાના થઈ. જો કે

Read More
મનોરંજનરાષ્ટ્રીય

શાહરૂખ ખાનના દીકરા આર્યન સહિત 3 લોકોની NCBએ કરી ધરપકડ..

ક્રુજ પાર્ટીના કેસમાં શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાનની એનસીબીએ ધરપકડ કરી લીધી છે. આર્યન ખાન સહિત 8 લોકોની ધરપકડ કરવામાં

Read More
ગુજરાતરાષ્ટ્રીય

ભાજપ સરકારનું ‘ખાએંગે, ખીલાયેંગે ઓર લૂંટાયેંગે’ મોડલ : દિગ્વિજયસિંહ

ગાંધીનગર: ‘‘અચ્છે દિન’’, ‘‘બે કરોડ રોજગાર’’ જેવા રૂપાળા સુત્રો આપી સત્તા મેળવનાર ભાજપ સરકાર નાના દુકાનદાર, ઉદ્યોગો સહિત યુવાનોની રોજગારી

Read More
આરોગ્યરાષ્ટ્રીય

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના આટલા પોઝિટિવ કેસો અને મોતના આંકડા નોંધાયા

દેશભરમાં આજે ગઈ કાલ કરતા ઓછા કેસ નોંધાયા છે. પણ આ બધા વચ્ચે કેરળથી આવેલી ખબરે ચિંતા વધારી  દીધી છે.

Read More
રાષ્ટ્રીય

રાહુલ ગાંધીએ ખેડૂત આંદોલન મુદ્દે સરકારને ઘેરી, કહ્યું- વિજય માટે ફક્ત એક સત્યાગ્રહી જ કાફી

નવી દિલ્હી : કોંગ્રેસી નેતા રાહુલ ગાંધીએ મહાત્મા ગાંધીની જયંતિ પર કેન્દ્ર સરકારને ટાર્ગેટ કરી હતી. તેમણે પોતાના ટ્વીટર એકાઉન્ટ

Read More
રાષ્ટ્રીય

મહાત્મા ગાંધી કેવી રીતે મનાવતા જન્મ દિવસ, જાણો

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના જન્મદિવસે આજે દેશભરમાં ગાંધી જયંતિની ઉજવણી થઈ રહી છે. આ પ્રસંગે સરકાર અને ગાંધી સંસ્થાઓ દ્વારા અનેક

Read More
રાષ્ટ્રીય

આજે મહાત્મા ગાંધી જયંતિ નિમિતે PM મોદીએ રાજઘાટ જઈને બાપુને આપી શ્રદ્ધાંજલિ

ભારત આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 152મી જયંતી મનાવી રહ્યું છે. આ ખાસ પ્રસંગ પર આજે રાજઘાટ પર ગાંધી સમાધિમાં સર્વ-ધર્મ

Read More
આરોગ્યરાષ્ટ્રીય

દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા અત્યાર સુધીના સૌથી ઓછા કેસ, જાણો આજનો આંકડો

દેશમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે. દેશમાં 201 દિવસ બાદ 20 હજારથી ઓછા કેસ નોંધાયા હતા. મંગળવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે

Read More
રાષ્ટ્રીય

આજથી શરૂ થશે આયુષ્માન ભારત ડિજિટલ અભિયાન, PM કરશે ઉદ્ઘાટન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે આયુષ્માન ભારત ડિજિટલ અભિયાનનું ઉદ્ઘાટન કરશે. વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કરવામાં આવનાર આ કાર્યક્રમ સવારે 11 વાગ્યે

Read More
રાષ્ટ્રીય

કૃષિ કાયદાના વિરોધમાં આજે ભારત બંધનું એલાન

કૃષિ વિરોધી ત્રણ કાયદાઓ, વિજળી બિલ 2020 તથા નવી શિક્ષણ નીતિની વિરુદ્ધમાં સંયુક્ત કિસાન મોર્ચા દ્વારા આપવામાં આવેલા તા.27/09/2021 ના

Read More