રાષ્ટ્રીય

ગુજરાતરાષ્ટ્રીય

આજે 3 વાગે બાપાના અંતિમ સંસ્કારઃ અંતિમવિધિમાં ચંદનના બદલે વપરાશે સામાન્ય લાકડું

સાળંગપુર:13 ઓગસ્ટ(શનિવારે)અક્ષર નિવાસી થયેલા પ્રમુખ સ્વામી મહારાજના અગ્નિ સંસ્કાર 17 ઓગસ્ટ(બુધવારે) બપોરે 3 કલાકે સંપૂર્ણ હિન્દુ વિધિ મુજબ સંતોના શ્લોક

Read More
ગાંધીનગરગુજરાતરાષ્ટ્રીય

કેન્દ્ર સરકારે મંજુર કરેલ સાતમા પગારપંચની ભલામણો મુજબ ૧લી ઓગસ્ટ થીજ ગુજરાત સરકારના કર્મચારીઓને લાભ મળશે : નાયબ મુખ્ય મંત્રીશ્રી નીતિનભાઇ પટેલ

★ રાજ્ય સરકારના અધિકારી કર્મચારી પેન્શનર્સ અને ગ્રાન્ટ ઇન એડ સંસ્થાના કર્મચારીઓને લાભ ★ રાજ્ય સરકારને વાર્ષિક રૂપિયા ૮૫૧૩ કરોડનું

Read More
ગુજરાતરાષ્ટ્રીય

રાહુલ ગાંધી પ્રમુખ સ્વામીના અંતિમ દર્શન માટે આજે આવશે સાળંગપુર By: abpasmita.in | Last Updated: Tuesday, 16 August 2016 1:28 PM Share અમદાવાદ: 13 ઓગસ્ટના રોજ BAPSના વડા પ્રમુખસ્વામી મહારાજ સાળંગપુર ખાતે બહ્મલીન થયા હતા. હવે આવતી કાલે 17મી ઓગસ્ટે ત્રણ વાગ્યે પ્રમુખ સ્વામીની અંતિમવિધિ છે. ત્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આજે પ્રમુખ સ્વામીના અંતિમ દર્શન માટે આવશે, તેવું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. આવતી કાલે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પ્રમુખ સ્વામીની અંતિમવિધિમાં હાજરી આપવાના છે. 17મી ઓગસ્ટ ત્રણ વાગ્યે પ્રમુખ સ્વામીની અંતિમવિધિ હોવાથી બપોર બાદ દર્શન બંધ કરવાનો મંદિર દ્વારા નિર્ણય લેવાયો છે. પ્રમુખ સ્વામીના પાર્થિવ દેહનો જે જગ્યા પર અંતિમ સંસ્કાર કરવામાં આવનાર છે, તે જગ્યાએ સંસ્થા દ્વારા વિવિધ તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે.

અમદાવાદ: 13 ઓગસ્ટના રોજ BAPSના વડા પ્રમુખસ્વામી મહારાજ સાળંગપુર ખાતે બહ્મલીન થયા હતા. હવે આવતી કાલે 17મી ઓગસ્ટે ત્રણ વાગ્યે

Read More
ગુજરાતરાષ્ટ્રીય

પ્રમુખ સ્વામી મહારાજ ની અંતિમ વિધી ક્રિયા

સાળંગપુર મંદીર પરિસરમાં મુકવામાં આવેલી શાસ્ત્રીજી મહારાજ અને સ્વામી નારાયણ ભગવાન ની પ્રતિમા ની સન્મુખ પ્રમુખ સ્વામી મહારાજ ના નશ્વર

Read More
ગાંધીનગરગુજરાતરાષ્ટ્રીય

જિલ્લાના હેડ કોન્સ્બટેબલ ભગવાનભાઈને રાષ્ટ્રપતિ ચંદ્રક

ગાંધીનગર, રવિવાર સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાને રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ ગુજરાત પોલીસના બે અધિકારીઓને વિશિષ્ટ સેવા મેડલ અને ૧૭ અધિકારી જવાનોને

Read More
ગુજરાતરાષ્ટ્રીય

૧૫મી ઓગસ્ટે આતંકી હુમલાની દહેશતના પગલે ગુજરાતમાં એલર્ટ

અમદાવાદ, રવિવાર તા. ૧૫મી ઓગષ્ટ સ્વાતંત્ર દિને ભારતમાં આતંકી હુમલાની ભીતીના પગલે ગૃહ વિભાગે ગુજરાતમાં પણ એલર્ટ જાહેર કર્યું છે.

Read More
ગાંધીનગરગુજરાતરાષ્ટ્રીય

પ્રમુખસ્વામી મહારાજનાં અંતિમ દર્શન માટે ભક્તોનું ઘોડાપૂર

અમદાવાદ, રવિવાર હૃદયમાં ભારોભાર શોક-આંખોમાં આંસુ સાથે આજે સંત પ્રમુખસ્વામી મહારાજના અંતિમ દર્શન માટે સાળંગપુરમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડયું હતું.

Read More
ગાંધીનગરગુજરાતરાષ્ટ્રીય

ગાંધીનગર અક્ષરધામ વિશે જાણવા માંગો છો તે બધું! પ્રમુખસ્વામીએ કર્યું’તું જાણીતું

ગાંધીનગર:બીએપીએસ સંસ્થાનાં વડા અને સ્વામિનારાણ સંપ્રદાયના પૂ. પ્રમુખ સ્વામી મહારાજનું ગાંધીનગર ખાતેના અક્ષરધામ મંદિરમાં છેલ્લુ આગમન 1 ઓગષ્ટ 2014ના રોજ

Read More
રાષ્ટ્રીય

સંસદના ચોમાસુ સત્રની સમાપ્તી મહત્ત્વનું GST બિલ પસાર થયું

નવી દિલ્હી, તા. ૧૨ ચોમાસુ સત્ર પૂર્ણ થતા સંસદને હાલ અચોકકસ મુદત માટે મુલતવી રાખવામાં આવી છે, ચોમાસુ સત્રમાં સંસદે

Read More