રાષ્ટ્રીય

રાષ્ટ્રીય

દેશમાં જાતિ આધારિત વસ્તી ગણતરી કરાશે

કેન્દ્ર સરકારે દેશભરમાં જાતિ આધારિત વસ્તી ગણતરી કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. 1 વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં યોજાયેલી કેબિનેટની બેઠક

Read More
ધર્મ દર્શનરાષ્ટ્રીય

આજથી ઉત્તરાખંડ ચારધામ યાત્રાનો પ્રારંભ, સુરક્ષા વ્યવસ્થા સઘન

આજથી, એટલે કે ત્રીસમી એપ્રિલથી, ઉત્તરાખંડની પવિત્ર ચારધામ યાત્રાનો શુભારંભ થઈ રહ્યો છે. જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલાને ધ્યાનમાં

Read More
રાષ્ટ્રીય

કોલકાતા હોટલમાં ભીષણ આગ: 14 લોકોના મોત, અનેક ઘાયલ

ગઈકાલે રાત્રે કોલકાતાના મેચુઆપટ્ટી વિસ્તારમાં એક દુઃખદ ઘટના બની હતી. બુર્રાબજાર વિસ્તારમાં આવેલી ઋતુરાજ હોટલમાં અચાનક આગ લાગી જતાં 14

Read More
મનોરંજનરાષ્ટ્રીય

વાયોલિનના ઇતિહાસમાં પહેલીવાર: ડૉ. એલ. સુબ્રમણ્યમ પદ્મ વિભૂષણથી સન્માનિત

પ્રખ્યાત વાયોલિનવાદક લક્ષ્મીનારાયણ સુબ્રમણ્યમને ઇતિહાસમાં પહેલીવાર સોમવારે પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા, જે ભારતીય શાસ્ત્રીય સંગીતના ઇતિહાસમાં એક અભૂતપૂર્વ ઘટના

Read More
આંતરરાષ્ટ્રીયરાષ્ટ્રીય

પહેલગામ હુમલા બાદ ભારતની પાકિસ્તાન સામે ‘ડિજિટલ સ્ટ્રાઈક’

પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાન વિરુદ્ધ કાર્યવાહી ચાલુ રાખી છે. હવે ભારતે પાકિસ્તાન સામે ‘ડિજિટલ સ્ટ્રાઈક’ કરી છે.

Read More
રાષ્ટ્રીય

સુરક્ષા દળોએ વધુ ચાર આતંકીઓના ઘર તોડ્યા, 175 શંકાસ્પદની અટકાયત

જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે. પાકિસ્તાની સૈન્યએ સતત ત્રીજા દિવસે નિયંત્રણ

Read More
રાષ્ટ્રીય

યુદ્ધવિરામનું ઉલ્લંઘન: પાકિસ્તાને ફરી દેખાડ્યા પોતાના રંગ

પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાને ફરી એકવાર પોતાની અવળચંડાઈ શરૂ કરી દીધી છે. પાકિસ્તાની સૈનિકોએ નિયંત્રણ રેખા (LoC) પર

Read More
રાષ્ટ્રીય

પહેલગામ હુમલાના આતંકીઓના ઘર પર સેનાની મોટી કાર્યવાહી

જમ્મુ-કશ્મીરના પહેલગામમાં થયેલા પ્રવાસીઓ પરના હુમલાના આરોપી સ્થાનિક આતંકીઓ સામે તંત્રએ કડક કાર્યવાહી કરી છે. મુખ્ય આરોપી આદિલ હુસૈન થોકરનું

Read More
રાષ્ટ્રીય

પહલગામ હુમલાનો જડબાતોડ જવાબ અપાશે: પીએમ મોદી

પંચાયતી રાજ દિવસ નિમિત્તે બિહારના મધુબનીમાં આયોજિત સરકારી કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહલગામ આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા નિર્દોષ પ્રવાસીઓને શ્રદ્ધાંજલિ

Read More
રાષ્ટ્રીય

ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરે પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાની સખત શબ્દોમાં નિંદા કરી

કાશ્મીરના પહલગામમાં નિર્દોષ પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલાની આર્ટ ઓફ લિવિંગના પ્રણેતા ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીએ સખત શબ્દોમાં નિંદા કરી

Read More