ગુજરાત

ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ તરીકે હિમાંશુ પંડયાની પુન: નિમણૂક

અમદાવાદ : ગુજરાત યુનિવર્સિટીના નવા કુલપતિ તરીકે ડૉ.હિમાંશુ પંડયાની જ ફરી નિમણૂંક કરવામા આવી છે. છેલ્લા ઘણા દિવસોથી કુલપતિને લઈને

Read More
મનોરંજન

કોરોના વાયરસે ફિલ્મ ઇન્ડસ્ટ્રીને હંફાવ્યુ, 6 મહિનામાં રૂપિયા 1565 કરોડનો ફટકો.

મુંબઇ : કોરોના વાયરસના પ્રકોપને કારણે બોલીવૂડનું ૨૦૨૦નું વરસ બહુ ખરાબ જઇ રહ્યું છે. ૧૦૦ થી અધિક દિવસોથી પૂરા દેશમાં

Read More
ગુજરાત

સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક મેઘમહેરથી હરખની હેલી : ગાજવીજ સાથે અડધાથી ત્રણ ઇંચ વરસાદ

રાજકોટ : સૌરાષ્ટ્રમાં ચોમાસાનાં આગમન બાદ 15 દિવસ સહ જોવડાવ્યા પછી અંતે આજે પ્રથમ વખત સાર્વત્રિક મેઘમહેર વરસતા લોકોમાં હરખની

Read More
રમતગમત

દેશ ખાતર બીસીસીઆઇએ ચીની સ્પોન્સર્સ સાથે છેડો ફાડી નાંખવો જોઈએ : નેસ વાડિયા

નવી દિલ્હી : ભારતીય ક્રિકેટ બોર્ડની હાઈપ્રોફાઈલ લીગ – આઇપીએલની ટાઈટલ સ્પોન્સર કંપની જ ચીની છે અને બીસીસીઆઇ હાલના તબક્કે

Read More
મનોરંજન

અભિનેત્રી ભૂમિ પેડણેકર સુશાંત સિંહ રાજપૂતની યાદમાં 550 ગરીબોને ભોજન કરાવશે

મુંબઇ : સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ તેનાપરિવાર, મિત્રો સહ-કલકારો તેમજ પ્રશંસકો આઘાતમાંથી હજી બહાર આવ્યા નથી. સુશાંત સાથે સોનચિડિયામાં

Read More
ગાંધીનગર

પાટનગરમાં રસ્તાઓની સફાઈ કર્યા વિના જ એજન્સીનું અંદાજે 30 લાખથી વધુનું બિલ પાસ પણ થઈ ગયું !

ગાંધીનગર : ગાંધીનગર મહાનગરપાલિકામાં સ્થાયી સમિતિ અને કમિશનર વચ્ચેનો ગજગ્રાહ દિવસેને દિવસે વધી રહ્યો છે. ભરતી અને એક એજન્સીના ખોટી

Read More
ગાંધીનગરગુજરાત

કોરોનાની મહારામીને પગલે પ્રાથમિક શાળાઓનો સમય સવારે 7-30 થી 12 કલાકનો રાખવાનો શિક્ષણ વિભાગે કર્યો આદેશ.

ગાંધીનગર : કોરોનાની મહારામીને પગલે પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓ આવતા નહી હોવાથી જુલાઇ માસમાં પણ શાળાનો સમય સવારે 7-30 થી 12

Read More
ગાંધીનગરગુજરાત

સૌરાષ્ટ્રમાં Coronaને રોકવા ‘લોક’ થશે અમદાવાદ સુરત ?

ગાંધીનગર : લોકડાઉનનાં શરૂઆતનાં તબકકામાં સેઈફ રહેલા સૌરાષ્ટ્રને કોરોના (Corona) સકંજામાં લઈ રહ્યું છે. અનલોકમાં અપાયેલી છૂટછાટો સૌરાષ્ટ્રને ભારે પડી

Read More
ગાંધીનગરગુજરાત

ગાંધીનગર : ટૂર ઓપરેટરો માટે સારા સમાચાર, હવે રાજ્ય સરકાર કઈ નવી પોલિસી લાવશે? જાણો

ગાંધીનગર : કોરોનાને કારણે દેશની આર્થિક રફતાર ધીમી પડી છે. ગુજરાતમાં પણ અનલોક -5 બાદ આર્થિક ગાડી હજુ પાટા પર

Read More
ગાંધીનગર

ગાંધીનગર તાલુકાના ગૌચર અને ગામતળની જમીનમાં દબાણ દૂર કરવા DDOએ કર્યો આદેશ

ગાંધીનગર : તાલુકાના ગ્રામ્ય વિસ્તારના લોકોની લાંબા સમયની પડતર અરજીઓ સંદર્ભે નિયમોઅનુસાર ઝડપી કાર્યવાહી કરવા. તેમજ ગૌચર અને ગામતળના દબાણો

Read More