ગાંધીનગરગુજરાત

રાજ્યપાલની ઉપસ્થિતિમાં ૨૫ જાન્યુઆરીના રોજ ગુજરાત નૅશનલ લૉ યુનિવર્સિટી ખાતે કાર્યક્રમનું આયોજન

તા.૨૫ જાન્યુઆરીના રોજ ગાંધીનગર સ્થિત ગુજરાત નૅશનલ લૉ યુનિવર્સિટી ખાતે રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં

Read More
ગાંધીનગર

આવતી કાલે પ્રજાસત્તાક દિન નિમિત્તે હેપ્પી રક્તદાન શિબિરનું આયોજન

આગામી તા.૨૬મી જાન્યુઆરીના રોજ પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉજવણી અંતર્ગત ગાંધીનગરમાં કુડાસણ ખાતે શહેરની સેવાભાવી સંસ્થા હેપ્પી યુથ ક્લબ દ્વારા હેપ્પી

Read More
આંતરરાષ્ટ્રીયમનોરંજનરાષ્ટ્રીય

ઓસ્કાર્સ વર્ષ 2024નું નોમિનેશન લિસ્ટ જાહેર કર્યું:

હોલિવુડના સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ્સ ઓસ્કાર્સે આ વર્ષ માટેનું નોમિનેશન લિસ્ટ જાહેર કર્યું છે. આ વર્ષે 96માં ઓસ્કાર એવોર્ડનું આયોજન કરવામાં

Read More
ગાંધીનગરગુજરાત

ગુજરાત રાજ્યની સરકારી સ્કૂલોમાંથી 4300 પ્રવાસી શિક્ષકોને આજથી છૂટા કરવામાં આવશે

શિક્ષણ જગત અને રાજ્યની સરકારી સ્કૂલોમાં ભણાવતા ગુજરાતના શિક્ષકો માટે આ સમાચાર ખુબ જ મહત્ત્વના બની રહેશે. કારણકે, ગુજરાત સરકારે

Read More
ahemdabadગુજરાત

ઇસ્કોન બ્રિજ કેસ: તથ્યએ કરેલ વચગાળાની જામીન અરજી કોર્ટે ફગાવી

ઈસ્કોન બ્રિજ પર જેગુઆર કાર બેફામ હંકારી નવ નિર્દોષ લોકોનો ભોગ લેનાર તથ્યએ કરેલ વચગાળાની જામીન અરજી કોર્ટે ફગાવી દીધી

Read More
રાષ્ટ્રીય

लोकसभा चुनाव: पीएम मोदी 25 जनवरी को बुलंदशहर से चुनावी रैली की शुरुआत कर सकते हैं

भारतीय जनता पार्टी के सूत्रों के अनुसार, प्रधानमंत्री नरेंद्र मोदी 2024 के लोकसभा चुनावों के लिए कमर कस रहे हैं,

Read More
રાષ્ટ્રીયવેપાર

બાયજુને નાણાકીય વર્ષ 2022માં 8245 કરોડ રૂપિયાનું નુકસાન થયું

બાયજુને નાણાકીય વર્ષ 2022માં 8245 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. હાલમાં, તે માત્ર સૌથી મોટી ખોટ કરતી સ્ટાર્ટઅપ નથી બની

Read More
ગુજરાત

કોંગ્રેસના એક નેતા ભાજપ નેતાઓ સાથે જોવા મળતા નવા જુનીના એંધાણ

લોકસભાની ચૂંટણી પહેલા રાજનીતિ ગરમાઈ છે. જેમાં કોંગ્રેસ નેતા લલિત વસોયા ભાજપના નેતા સાથે જોવા મળ્યા છે. તેમાં વસોયા ભાજપના

Read More
આંતરરાષ્ટ્રીયરાષ્ટ્રીય

ભારતને UNSCમાં સ્થાયી સભ્યપદ મળવું જોઇએ: એલન મસ્ક

અમેરિકન અબજોપતિ એલન મસ્કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતના કાયમી સભ્યપદને સમર્થન આપ્યું છે. તેણે X પર લખ્યું, ‘કેટલાક સમયે

Read More
રાષ્ટ્રીય

અયોધ્યા સ્થિત રામ મંદિરમાં ભારે ભીડને કારણે મંદિરમાં પ્રવેશ પર રોક લગાવી દેવામાં આવી

અયોધ્યા સ્થિત રામ મંદિરમાં ભારે ભીડને કારણે મંદિરમાં પ્રવેશ પર રોક લગાવી દેવામાં આવી છે. રામ મંદિરના પ્રવેશદ્વાર પર ભક્તોને

Read More