ગાંધીનગર

આઇ.ટી.આઇ. ગાંધીનગર (મહિલા) ખાતે એડમિશન પ્રકિયા શરૂ

ગાંધીનગર : ઔદ્યોગિક તાલીમ સંસ્થા ગાંધીનગર (મહિલા) ખાતે હાલમાં એડમિશન-૨૦૨૧ પ્રક્રિયાની શરૂ થયેલ છે. આઇ.ટી.આઇ ખાતે મહિલાઓને લગતાં કોમ્પ્યુટર ઓપરેટર

Read More
ગાંધીનગર

ગાંધીનગરનું સુપ્રસિદ્ધ અક્ષરધામ મંદિર 12 જુલાઈથી પુન: ખુલ્લુ મુકાશે

કોરોનાની વૈશ્વિક મહામારીના કારણે 9 એપ્રિલ થી બંધ કરી દેવામાં આવેલ સુપ્રસિધ્ધ અક્ષરધામ મંદિરના દ્વાર તા. 12 મી જુલાઈ સોમવાર

Read More
ગુજરાતરાષ્ટ્રીય

ગુજરાત કોંગ્રેસની બબાલ દિલ્હી પહોંચી : સવાણી સસ્પેન્ડ, 6ને નોટિસ, આજે થઈ શકે છે મોટો ખુલાસો

ગુજરાત યુથ કોંગ્રેસમાં પણ જુથવાદ સામે આવ્યો જેમાં યુથ કોંગ્રેસની બેઠકમાં થયેલી બબાબ મામલે 6 લોકોને કારણદર્શન નોટિસ પાઠવવામાં આવી હતી જ્યારે

Read More
આરોગ્યરાષ્ટ્રીય

માસ્ક વગર ફરતા લોકોની ભીડ જોઈ PM મોદી હરકતમાં, મંત્રીઓને આપી દીધી કડક સૂચના

પીએમએ લોકોની આ બેદરકારી પર વ્યક્ત કરી ચિંતા દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ હજું ઓછું માંડ થયું છે. તેવામાં પીએમ નરેન્દ્ર

Read More
રાષ્ટ્રીય

હવે શું નવું થવાનું છે? PM મોદીએ તાબડતોબ બોલાવી હાઈ લેવલ બેઠક

કોરોનાની ત્રીજી લહેરની સંભાવનાઓ વચ્ચે દિલ્હીમાં બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે. આજે પ્રધાનમંત્રીની આગેવાનીમાં ઓક્સિજનની સ્થિતિ અંગે મહત્વની બેઠક

Read More
આંતરરાષ્ટ્રીયઆરોગ્યરાષ્ટ્રીય

કોરોનાના નવા વેરિએન્ટ સામે બચાવશે વેક્સિનનો ત્રીજો ડોઝ, વેક્સિનેશન માટે Pfizer BioNTech મંજૂરી માંગશે

કોરોના વેક્સિન (Corona vaccine) ફાઈઝર બાયોટેક (Pfizer-BioNTech)ને કોરોના વાયરસ સામે લડવા માટે ત્રીજા ડોઝની જરુર પડી શકે છે. કંપનીએ ત્રીજા

Read More
ગાંધીનગરગુજરાત

ગુજરાતમાં હવે ૫૦%ની ક્ષમતા સાથે ટ્યુશન ક્લાસિસ શરૂ કરી શકાશે, રાજ્ય સરકારે લીધો નિર્ણય

ગાંધીનગર : કોરોના મહામારીનેને કારણે રાજ્યમાં લગાવેલા નિયંત્રણોમાં રાજ્ય સરકારે આજે છૂટછાટ આપી છે. મુખ્યમંત્રી રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની

Read More
ગુજરાત

દિલ્હીની જેમ ગુજરાત સરકારમાં પણ ફેરબદલના સંકેત? જાણો કેવા મંત્રીઓની થઈ શકે છે વિદાય

મોદી સરકારના કેબીનેટ મંત્રીમંડળમાં ફેરફાર બાદ ગુજરાત સરકારના મંત્રીમંડળમાં પણ ફેરફાર થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ 10 જુલાઈએ ગુજરાતમાં

Read More
ગુજરાત

કરફ્યુ વચ્ચે અમદાવાદમાં નિકળશે ભગવાન જગન્નાથની 144મી રથયાત્રા, હાથી-અખાડા-ભજનમંડળી-ટ્રકને મંજૂરી નહી

આગામી અષાઢી બીજને 12મી જુલાઈના રોજ અમદાવાદમાં ભગવાન જગન્નાથની 144મી રથયાત્રા કાઢવા માટે રાજ્ય સરકારે શરતી મંજૂરી આપી છે. કોરોનાના

Read More
રાષ્ટ્રીય

કોરોનાકાળમાં સંકટ સામે લડી રહ્યા હતા 5 મંત્રાલય, PM મોદીએ આ 5 ચેહરા પર લગાવ્યો દાવ

નરેન્દ્ર મોદી (Narendra Modi) સરકારના બીજા કાર્યકાળ અને કેબિનેટમાં મોટો ફેરફાર થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi)

Read More