રાષ્ટ્રીય

સરકારે કરેલા કૃષિ કાયદા રદ કરો નહિ તો સંસદનો ઘેરાવ કરીશું : ટિકૈત

નવી દિલ્હી : કેન્દ્ર સરકારના કૃષિ કાયદાઓના વિરોધમાં ખેડૂતોએ હવે ઉપવાસને આંદોલનનું હથિયાર બનાવ્યું છે. ખેડૂત સંગઠનોએ જાહેરાત કરી છે

Read More
Uncategorized

લોકડાઉન ફરી લાગુ થશે તેવા ડરથી યુવકે કરી આત્મહત્યા

મુંબઈ : કોરોનાકાળમાં આત્મહત્યાની ઘમી ઘટનાઓ બની હતી. હવે ફરી એકવાર કોરોનાનું સંક્રમણ વધતા ફરી લોકડાઉન થશે તેવી અફવાએ જોર

Read More
ગાંધીનગરગુજરાત

સચિવાલયના અધિકારીઓ અને કર્મચારીઓને પૌષ્ટિક અને સ્વાદિષ્ટ આહાર મળી રહેશે

ગાંધીનગર : સચિવાલયના અધિકારીઓ અને કર્મચારીઓને પૌષ્ટિક અને સ્વાદિષ્ટ આહાર મળી રહેશે. સચિવાલય સંકુલના બ્લોક નંબર-૬ ના ત્રીજા માળે અમુલ કંપની

Read More
Uncategorized

જનતાએ મુકેલો વિશ્વાસ એળે નહી જાય, મહાનગરોના વિકાસમાં કોઈ કચાશ નહીં રખાશે: CM વિજય રૂપાણી

અમદાવાદ : ગુજરાતની 6 મહાનગરપાલિકાની ચૂંટણીની મતગણતરી આજે કરવામાં આવી. હાલના ટ્રેન્ડ જોતા જણાઈ રહ્યું છે કે તમામ 6 મનપામાં

Read More
Uncategorized

સુરતમાં આમ આદમી પાર્ટીએ ખાતું ખોલાવ્યું, વોર્ડ નંબર 16 અને 4માં પેનલની જીત

ગુજરાતમાં મહાનગરપાલિકાની ચૂંટણી (Gujarat Municipal corporation election 2021)માં નવી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal)ની આમ આદમી પાર્ટી (AAP)એ ખાતું

Read More
Uncategorized

ધો.3થી8માં 15મી માર્ચથી પ્રથમ સત્ર પરીક્ષા, ક્લાસમાં જ લેવાશે

અમદાવાદ ગુજરાતમા શિક્ષણ તબક્કાવાર અનલોક કરવાના સરકારના આયોજન અંતર્ગત ધો.૯થી૧૨ અને ત્યારબાદ ધો.૬થી૮ના વર્ગોમાં ઓફલાઈન શિક્ષણ શરૃ કરાયા પછી હવે

Read More
ગાંધીનગર

GUDA ધ્વારા કુડાસણમાં બનેલ શ્યામાપ્રસાદ મુખરજીનગરને BU પરમિશન ન હોવા છત્તાં લાભાર્થીઓને પજેશન આપી દેવાયા. લાભાર્થીઓની ભાડૂઆત જેવી સ્થિતિ!

ગાંધીનગર : ગરીબ અને મધ્યમવર્ગના લોકો માટે શરૂ કરવામાં આવેલી મુખ્યમંત્રી આવાસ યોજના પૈકી ગાંધીનગર શહેર વિકાસ સત્તા મંડળ GUDA

Read More
ગાંધીનગર

25 વર્ષથી યોજાતા વસંતોત્સવને આ વર્ષે કોરોનાનું ગ્રહણ : માત્ર એક દિવસ માટે યોજાશે

ગાંધીનગર : 25 વર્ષથી યોજાતો અને ગાંધીનગરની ઓળખસમા સંસ્કૃતિ કુંજના વસંતોત્સવને આ વર્ષે કોરોના ગ્રહણ લાગ્યું છે. આ વખતે માત્ર

Read More
રાષ્ટ્રીય

ભાવનગરમાં ભાજપની બે પેનલ તથા જામનગરમાં એક પેનલ વિજેતા જાહેર, 105માં ભાજપ આગળ, 21માં કોંગ્રેસ આગળ, અમદાવાદમાં ઓવૈસીની પાર્ટી એક સીટ પર આગળ

રાજ્યની 6 મહાનગર પાલિકામાં ઓછા મતદાન બાદ 8 વાગ્યાથી મતગણતરીનો પ્રારંભ થઈ ગયો છે. રાજકોટમાં ભાજપને પહેલી જીત મળી છે.

Read More
Uncategorized

ગુજરાતના 6 મહાનગરોમાં યોજાયેલી સથાનિક સ્વરાજની ચૂંટણીમાં સરેરાશ માત્ર 42.67% મતદાન : 6 મહાનગરોમાંથી 2,276 ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં સીલ

અમદાવાદ : ગુજરાતના 6 મહાનગરોમાં યોજાયેલી સથાનિક સ્વરાજની ચૂંટણીમાં સરેરાશ માત્ર 42.67% મતદાન થયું છે. જેમાં જામનગરમાંથી સૌથી વધુ સરેરાશ

Read More