ગાંધીનગર

ગાંધીનગરગુજરાત

નાયબ મુખ્યમંત્રીના સૂર બદલાયા : અનલોક-5ની નવી ગાઇડલાઇન મુજબ યોજાઈ શકે છે ગરબા.

રાજ્યમાં કોરોનાના કહેર વચ્ચે નવરાત્રિના આયોજન અંગે લોકોમાં ઉત્સુકતા વધી રહી છે. જો કે આ મામલે રાજ્ય સરકાર હજુ સુધી

Read More
ગાંધીનગરગુજરાત

સરકારની મોટી જાહેરાત: રાજ્યના વધુ 10 લાખ પરિવારોને મળશે રાહત દરે અનાજ

રાજ્યના મુખ્યમંત્રી મુખ્યમંત્રી રૂપાણીએ 10 લાખ પરિવારોને પુરતું અનાજ મળી રહે તે માટે આ મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. હવે ફરી

Read More
ગાંધીનગર

દહેગામ આમ આદમી પાર્ટી આજે હાથરસ પીડિતાને આપશે શ્રદ્ધાંજલિ

આમ આદમી પાર્ટી દહેગામ તાલુકા – શહેર ના ઉપક્રમે આજરોજ તારીખ ૦૪/૧૦/૨૦ રવિવારના રોજ સમય સાંજે ૬:૩૦ કલાકે હાથરસ સામુહિક

Read More
ગાંધીનગરગુજરાતરાષ્ટ્રીય

સુપ્રીમ કોર્ટે તમામ ધારાસભ્યો અને સાંસદો સામે થયેલા કેસોને ઝડપી ચાલવવા આપ્યો આદેશ.

નવી દિલ્હી : ધારાસભ્યો અને સંસદ સભ્યોની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. તમામ ધારાસભ્યો અને સાંસદો સામે થયેલા કેસ ઝડપી

Read More
ગાંધીનગરગુજરાત

રાજ્યની ખાનગી સ્કૂલોમાં 25% ફી માફ, રાજ્ય સરકારે કરી જાહેરાત

ગાંધીનગર : ગુજરાત રાજ્યના વાલીઓ માટે આજે થોડા રાહતના સમાચાર આવ્યા છે. રાજ્યની ખાનગી સ્કૂલોમાં માત્ર 25 ટકા જ ફી

Read More
ગાંધીનગરગુજરાત

રાજ્ય કક્ષાનો પરંપરાગત નવરાત્રી મહોત્સવ નહિ ઉજવાય : મુખ્યમંત્રી

ગાંધીનગર : મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ પ્રવર્તમાન વિશ્વ વ્યાપી કોરોના મહામારીને કારણે આ વર્ષે આગામી નવરાત્રી એટલે કે 17 થી 25

Read More
ગાંધીનગરગુજરાત

રાજકીય ઈરાદાઓ પાર પાડવા ગુંડા ધારો લાવવાની સરકારને જરૂર પડી

ગાંધીનગર : આજરોજ ગુજરાત વિધાનસભામાં રજૂ થયેલ ગુજરાત ગુંડા અને અસામાજીક પ્રવૃત્તિઓ અટકાવવાના વિધેયકની ચર્ચામાં ભાગ લેતાં ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના

Read More
ગાંધીનગરગુજરાત

પાણીપત્રકમાં નોંધણી કરાવવાની જવાબદારી ખેડૂતો ઉપર નાંખીને ખેડૂતોને પાક વીમાના લાભથી વંચિત રાખવાનું સરકારનું ષડયંત્ર : પરેશ ધાનાણી

ગાંધીનગર : • ગુજરાતના જીડીપીમાં કૃષિ ક્ષેત્રનું યોગદાન ૧૫.૫% છે ત્‍યારે ખેડૂત મજબુત થશે તો રાજ્‍યનો વિકાસ થશે. • અનાવૃષ્‍ટિ

Read More
ગાંધીનગરગુજરાત

ગાંધીનગર સિવિલમાં કોરોના 24 કલાકમાં 12ને ભરખી ગયો.

ગાંધીનગર : અમદાવાદ, સુરત બાદ રાજકોટમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સાથે પોઝિટિવ દર્દીના મોતનો આંકડો ખુબ જ વધ્યો છે જેને લઇને

Read More
ગાંધીનગરગુજરાત

લોકપ્રશ્નોની ચર્ચા માટે 15 દિવસનું વિધાનસભા સત્ર બોલાવવાની માંગણીનો સરકાર દ્વારા અસ્વીકાર : પરેશ ધાનાણી

ગાંધીનગર : આજરોજ કામકાજ સલાહકાર સમિતિની બેઠક પૂર્ણ થયા બાદ પ્રેસ તથા મીડીયાના મિત્રોને સંબોધતાં વિરોધપક્ષના નેતાશ્રી પરેશ ધાનાણીએ જણાવ્યું

Read More