ગાંધીનગર

ગાંધીનગર

પહેલગામ આતંકી હુમલાના શહીદોને સાદરા ગામમાં અપાઈ શ્રદ્ધાંજલિ

જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાના વિરોધમાં ગાંધીનગર જિલ્લાના સાદરા ગામના લોકોએ આજે સજ્જડ બંધ પાળ્યો હતો. ગામના વેપારીઓએ પોતાના ધંધા-રોજગાર

Read More
ગાંધીનગરગુજરાત

ગુજરાત બોર્ડના પરિણામો ટૂંક સમયમાં જાહેર થશે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષાના પરિણામો આગામી સાત દિવસમાં જાહેર કરવામાં

Read More
ગાંધીનગર

દહેગામમાં બંધ પાળી પહેલગામ આતંકી હુમલાના મૃતકોને અપાઈ શ્રદ્ધાંજલિ

દહેગામ: ગાંધીનગર જિલ્લાના દહેગામમાં આજે પહેલગામ ખાતે થયેલા આતંકી હુમલાના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટે દહેગામના વેપાર-ઉદ્યોગો સંપૂર્ણપણે બંધ રહ્યા હતા.

Read More
ગાંધીનગરગુજરાત

GUJARAT: સરકારી કર્મચારીઓ માટે કામના કલાકો બદલાશે? સુધારા આયોગની ભલામણ

ગુજરાત સરકારની કચેરીઓમાં કામ કરતા અધિકારીઓ અને કર્મચારીઓના ફરજના સમયમાં ફેરફાર થવાની શક્યતા છે. રાજ્ય સરકારે બનાવેલા ગુજરાત વહીવટી સુધારા

Read More
ahemdabadગાંધીનગર

27 એપ્રિલથી અમદાવાદ મેટ્રો સેવા સચિવાલય સુધી લંબાવવામાં આવશે

ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) લિ. દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે તારીખ ૨૭.૦૪.૨૦૨૫ થી મેટ્રો સેવાઓ સચિવાલય સુધી લંબાવવામાં

Read More
ગાંધીનગર

ગાંધીનગર ફાયર વિભાગ આઉટસોર્સિંગના ભરોસે! માત્ર ૪ કાયમી કર્મચારીઓ

ગુજરાતમાં તાજેતરના વર્ષોમાં આગની અનેક દુર્ઘટનાઓ બની છે, જેમાં સુરતનો તક્ષશિલા અગ્નિકાંડ (૨૦૧૯) અને રાજકોટનો TRP ગેમઝોન અગ્નિકાંડ (૨૦૨૪) મુખ્ય

Read More
ગાંધીનગર

ચીલોડા-હિંમતનગર હાઈવે પર ટ્રાફિક સલામતી માટે ચીલોડા પોલીસ એક્શનમાં

ગાંધીનગર: ચીલોડા-હિંમતનગર હાઈવે પર વારંવાર થતા અકસ્માતોને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્રએ એક નવી પહેલ કરી છે. ટ્રાફિક પોલીસ અને ચીલોડા

Read More
ગાંધીનગર

જમ્મુ-કશ્મીરમાં ગયેલા ગાંધીનગરના 173 પ્રવાસીઓ સહીસલામત

ગાંધીનગર: જમ્મુ-કશ્મીરમાં તાજેતરમાં બનેલી દુઃખદ ઘટનાને પગલે દેશભરમાં શોકની લાગણી ફેલાઈ છે. આ પરિસ્થિતિમાં, ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર અને ડિઝાસ્ટર

Read More
ગાંધીનગર

ગાંધીનગરના બાગાયતદારો માટે સહાય યોજનાઓનું આઈ-ખેડૂત પોર્ટલ ખુલ્યું

ગાંધીનગર: જિલ્લાના બાગાયતી ખેડૂતો માટે વર્ષ ૨૦૨૫-૨૬ ની વિવિધ સહાયલક્ષી યોજનાઓનો લાભ લેવા માટે આઈ-ખેડૂત પોર્ટલ ફરી એકવાર ખુલ્લું મુકવામાં

Read More
ગાંધીનગર

ભારત સરકારના રાષ્ટ્રીય બીજ નિગમના રિજીયોનલ મેનેજર પ્રશાંત શર્માએ ગાંધીનગરની મુલાકાત લીધી

ભારત સરકાર ના રાષ્ટ્રીય બીજ નિગમ ના રિજીયોનલ મેનેજર પ્રશાંત શર્મા અને તેની ટીમ કચેરીના અધિકારીઓ, તેઓના સ્ટાફ સાથે પ્રાતેનમા

Read More