ગુજરાત

ગાંધીનગરગુજરાત

ખેડૂતો માટે રાહતના સમાચાર : ૩૧ ઓગસ્ટ સુધીમાં પાક ધિરાણ પરત ભરપાઈ કરી શકશે

ગાંધીનગર : મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યના ખેડૂતો/ધરતીપુત્રોના વ્યાપક હિતમાં ખેડૂતોના ટુંકી મુદ્દતના પાક ધિરાણની રકમ પરત ભરવાની મુદ્દત વધારી

Read More
ગાંધીનગરગુજરાત

ગુજરાતને બદનામ કરવાની માનસિકતાથી કોરોના વોરિયર્સનું મનોબળ તોડવાનું બંધ કરો : પ્રદીપસિંહ જાડેજા

ગાંધીનગર : ગૃહરાજ્ય મંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજાએ કોંગ્રેસના અગ્રણી શ્રી શક્તિસિંહ ગોહિલે કોરોનામાં ગુજરાતની જનતા ભગવાન ભરોસે છે. તેવા કરેલા નિવેદનને

Read More
ગાંધીનગરગુજરાતરાષ્ટ્રીય

રાજ્યસભા ચૂંટણી : ભાજપ ‘ખેલ’ની તૈયારીમાં, ગુજરાતની ૪ બેઠકો માટે ૨૬ માર્ચે મતદાન થાય તે પૂર્વે ૨૫ માર્ચથી લોકડાઉન જાહેર થતા ચૂંટણી અટકી પડેલ.

ગાંધીનગર : ગુજરાતની રાજ્યસભાની ૪ બેઠકોની લોકડાઉનના કારણે અટકી પડેલી ચૂંટણી ટુંક સમયમાં યોજાય તેવા વાવડ મળે છે. લોકડાઉનમાં ધરખમ

Read More
ગુજરાતરાષ્ટ્રીય

લોકડાઉન ૫.૦ : અમદાવાદ-સુરત સહિત ૧૧ શહેરો પર કેન્દ્રીત રહેશેઃ ધાર્મિક સ્થળો, જીમને છૂટ મળશે

નવી દિલ્હી : લોકડાઉનના પાંચમા તબક્કાની તૈયારી શરૂ થઈ ગઈ છે. કોરોના પ્રભાવિત ૧૧ શહેરોને બાદ કરતા બાકીના શહેરોમાં છૂટ

Read More
ગાંધીનગરગુજરાત

યુનિવર્સિટીઓની પરીક્ષા અને આગામી શૈક્ષણિક વર્ષમાં પ્રવેશ અંગે શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય

ગાંધીનગર : Ugc guidelines અનુસાર યુજી ની ટર્મિનલ ફાઇનલ સેમિસ્ટર વર્ષની પરીક્ષાઓ આગામી 25 june 2020 થી અને પી જી

Read More
ગાંધીનગરગુજરાત

ગુજરાતમાં હવે પેટ્રોલ પંપ 24 કલાક ચાલુ રહેશે

ગાંધીનગર : ગુજરાત સરકારના CMO સચિવ અશ્વિની કુમારે આજે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, હાઈવે પર હવેથી 24 કલાક પેટ્રોલપંપ

Read More
ગુજરાત

અમરેલી જિલ્લામાં કોરોનાના વધુ ૨ કેસ આવ્યા સામે, કુલ આંક ૪ પર પહોંચ્યો

અમરેલી : અમરેલી જિલ્લામાં લોકડાઉન દરમિયાન કોરોના કેસો નોંધાવા લાગેલ છે. જિલ્લામાં આજરોજ તા.૨૩ મે ના રોજ કોરોના વાયરસના આજના

Read More
આરોગ્યગાંધીનગરગુજરાત

ગુજરાતમાં કોરોનાના કુલ કેસ 13273 નોંધાયા, કુલ 802 મોત નિપજ્યાં.

ગાંધીનગર : રાજ્યના છેલ્લા 24 કલાકના કોરોના વાયરસના કુલ કેસ, મોત અને ડિસ્ચાર્જ થયેલા દર્દીઓ અંગે આરોગ્ય અગ્ર સચિવ જ્યંતિ

Read More
આરોગ્યગાંધીનગરગુજરાત

ગુજરાતમાં કોરોનાના કુલ કેસ 12910 નોંધાયા, કુલ 773 મોત નિપજ્યાં.

ગાંધીનગર : રાજ્યના છેલ્લા 24 કલાકના કોરોના વાયરસના કુલ કેસ, મોત અને ડિસ્ચાર્જ થયેલા દર્દીઓ અંગે આરોગ્ય અગ્ર સચિવ જ્યંતિ

Read More
ગુજરાત

યુનિ. કોલેજોની પરીક્ષા-પરિણામ જુલાઈમાં, ઓગસ્ટમાં નવું સત્ર શરૂ કરવાની દિશામાં વિચારણા.

અમદાવાદ : ગુજરાતની યુનિવર્સિટી સહિત તમામ યુનિવર્સિટીઝ દ્વારાકોલેજની પરીક્ષા, પરિણામ અને નવું સત્ર ચાલુ કરવા માટેની કાર્યવાહી પૂરજોશમાં શરૂ કરવામાં

Read More