રાષ્ટ્રીય

મુંબઇ-અલિબાગની રો-રો સેવા: પ્રશાસનની બેદરકારીના કારણે સેવા શરૂ થવામાં વિલંબ

મુંબઇ મુંબઇથી અલિબાગ વચ્ચે રો-રો સેવા શરૂ કરવાની યોજના ધૂળ ખાઇ રહી હોય એવું લાગી રહ્યું છે. ત્રણ વર્ષ પહેલા

Read More
રાષ્ટ્રીયવેપાર

રેલવે સ્ટેશન પર ઇ-દંડ: રેલવે બોર્ડ અને કોર્ટ તરફથી મંજૂરી બાદ યોજના અમલમાં લવાશે

મુંબઇ રેલવેના નિયમોનું ઉલ્લંઘન કરનારા પ્રવાસીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે પશ્ર્ચિમ રેલવે દ્વારા ઝડપી વિકલ્પ ઉપલબ્ધ થાય તે માટેના પ્રયાસો

Read More
ગાંધીનગરગુજરાત

શિયાળુ પાક લેવા નર્મદા કેનાલમાં પાણી છોડવા ખેડૂતોની માગ

પાટણ વઢિયાર પંથકના શંખેશ્ર્વર તાલુકામાં દિવાળી પૂરી થયાને ૨૦ દિવસ થઈ ગયા, ખેડૂતો શિયાળુ પાક જીરાનું વાવેતરની તૈયારી કરી નાખી

Read More
ગાંધીનગરગુજરાત

મુંબઈના વેપારી પાસેથી ૬૫ લાખનું સોનું લૂંટનારાં ત્રણ આરોપીઓ ની થઈ ધરપકડ

અમદાવાદ શહેરના અંજલી બ્રિજ પર મુંબઈનાં વેપારી પાસેથી ૬૫ લાખના સોનાની લૂંટ મામલે પોલીસે હોમગાર્ડના જવાન સહિત ત્રણ આરોપીઓને મુદ્દામાલ

Read More
ગુજરાત

અંકલેશ્ર્વરમાં પ્રદૂષણની માત્રા વધી, ક્રિટિકલ ઝોનમાં સમાવેશ

ભરૂચ અંકલેશ્ર્વરમાં લાગેલી આગ બાદ હવા પ્રદૂષણની માત્રા વધતા જીપીસીબીએ મોનિટરિંગ શરૂ કર્યું હતું અને આજુબાજુના ત્રણ સ્થળે પોર્ટેબલ મોનિટરિંગ

Read More
ગુજરાત

ગુજરાતની આ જગ્યા પર જમીનમાંથી મળી આવ્યુ 15 સદીનું નગર

પાવાગઢ : પંચમહાલ જીલ્લાની ઐતિહાસિક ધરોહર પાવાગઢ ખાતેથી 15મી સદીના અવશેષો મળી આવ્યા, મળી આવેલા પુરાતન અવશેષોનું ભારતીય પુરાતત્વ વિભાગ

Read More
ગુજરાત

અમદાવાદમાં રાયપુર ચકલા પાસે ખોદકામ દરમિયાન હિન્દુ રાણીએ બંધાવેલી 400 વર્ષ જૂની મસ્જિદ મળી આવી.

અમદાવાદ : હાલ ભલે મસ્જિદમાં મહિલાઓને નમાઝ પઢવાની રજા ન હોય પરંતુ 400 વર્ષ પહેલા મહિલાઓને મસ્જિદ ચણાવવાની રજા જરૂર

Read More
ગાંધીનગરગુજરાતરાષ્ટ્રીય

મન કી બાત: પીએમ મોદી બોલ્યા- રામ મંદિર નિર્ણય ને દેશે વધાવ્યો

નવી દિલ્હી/ગાંધીનગર : વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના રેડિયો પ્રોગ્રામ ‘મન કી બાત’ અંતર્ગત દેશવાસીઓેને સંબોધિત કર્યા છે. જેમાં તેમણે રામ

Read More
ગાંધીનગરગુજરાતરાષ્ટ્રીય

નવલખી બંદર ઉપર ૧૯ર કરોડના ખર્ચે બનસે નવી અદ્યતન જેટી, મુખ્યમંત્રીએ આપી મંજુરી

અમદાવાદ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ નવલખી બંદર ખાતે નવી જેટી બનાવવા માટેની દરખાસ્તને સૌદ્ધાંતિક મંજૂરી આપી છે. આ જેટીનું નિર્માણ

Read More
આરોગ્યગાંધીનગરગુજરાત

શાળા આરોગ્ય સપ્તાહ: કાર્યક્રમ 25 નવેમ્બરથી થશે શરૂ, 1.5 કરોડ બાળકોને આવરી લેવાશે

અમદાવાદ આ શાળા આરોગ્ય સપ્તાહ દરમિયાન ડોકટર્સ તેમજ પેરા મેડિકલ અને અન્ય સ્ટાફ મળી કુલ ચાર લાખ સ્ટાફ કાર્યરત રહેશે.

Read More