ગુજરાત

રાજસ્થાન સરકારે કોરોના ટેસ્ટ ફરજિયાત કરતાં 10% ગુજરાતી પર્યટકોનું બુકિંગ રદ

હોળી-ધૂળેટીની રજા દરમિયાન ગુજરાતીઓએ મોટી સંખ્યામાં રાજસ્થાનના માઉન્ટ આબુ, જેસલમેર, ઉદયપુર, કુંભલગઢ, જોધપુર જેવા વિવિધ સ્થળોએ પ્રવાસનું આયોજન કર્યું હતું.

Read More
ગુજરાત

વડાપ્રધાન મોદી પહોંચ્યા અમદાવાદ, 75માં અમૃત મહોત્સવ પ્રસંગે દાંડીયાત્રાનું કરાવશે પ્રસ્થાન..

આજથી આઝાદીના અમૃત મહોત્સવની શરૂઆત થવાની છે. વડાપ્રધાન મોદી દાંડીયાત્રા નિમિત્તે અમદાવાદના એક દિવસીય પ્રવાસે છે. 91મી દાંડીયાત્રાનું પ્રસ્થાન કરાવીને

Read More
Uncategorizedરાષ્ટ્રીય

મોદી સરકાર પ્રહાર: ભારત હવે લોકશાહી દેશ નથી રહ્યો : રાહુલ ગાંધી

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકાર પર ફરી એકવાર હુમલો કર્યો છે. તેમણે સોશિયલ મીડિયામાં સ્વિડન સ્થિત ઈન્સ્ટિટ્યુટ

Read More
ગુજરાત

કોરોના કહેર વચ્ચે મોદી સ્ટેડિયમમાં આજથી T-20 મેચ, 70 હજાર ટિકિટ વેચાઈ

અમદાવાદ : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં શુક્રવારથી પાંચ મેચની ટી-20 સિરીઝની પહેલી મેચ શરૂ થઇ રહી છે.

Read More
ગુજરાત

સુરતના નવા મેયર તરીકે હેમાલી બોઘાવાલા અને ડેપ્યુટી મેયર તરીકે દિનેશ જોધાણી

સુરત : શહેરીજનોની આજે આતૂરતાનો અંત થયો છે. મેયર તરીકે હેમાલી બોઘાવાલા અને ડેપ્યુટી મેયર તરીકે દિનેશ જોધાણીની વરણી કરવામાં

Read More
ગુજરાત

હાથમાં તિરંગો અને ખાદીનો ઝભ્ભો પહેરી પદયાત્રીઓ પહોંચ્યા ગાંધી આશ્રમ

અમદાવાદ : ભારતની આઝાદીના 75મા વર્ષે અમદાવાદના ગાંધી આશ્રમ ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવણીમાં વડાપ્રધાન મોદી ભાગ લેશે. આજે

Read More
ગાંધીનગરગુજરાત

ગુજરાતમાં વધુ વકર્યો કોરોના, બે મહિના બાદ 700થી વધુ કેસ

ગાંધીનગર : રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂરી થયા બાદ કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસનો

Read More
ગાંધીનગર

મહાશિવરાત્રીના દિવસે પંચદેવ મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડતા મંદિરના દરવાજા બંધ કરાયા.

ગાંધીનગર : આજે મહાશિવરાત્રી નિમિત્તે મંદિરોમાં ઠેરઠેર શિવભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા ત્યારે ગાંધીનગરના સેક્ટર 22 માં આવેલ સુપ્રસિદ્ધ પંચદેવ

Read More
આરોગ્યગાંધીનગરગુજરાત

લોકો બેદરકાર રહેશે તો ફરી આપવું પડશે લોકડાઉન : હાઇકોર્ટ

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ કોરોનાના કેસમાં ફરી વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે ગુજરાત હાઈકોર્ટે આ અંગે ચિંતા વ્યક્ત

Read More
આરોગ્યરાષ્ટ્રીય

કોરોનાનો કહેર : 15 થી 21 માર્ચ સુધી ક્યાં લાગ્યું લોકડાઉન ? જાણો

મહારાષ્ટ્રમાં કોરોનાના વધતા કેસ વચ્ચે નાગપુરમાં 15થી 21 માર્ચ સુધી લોકડાઉન લાગુ કરવાની જાહેરાત કરી છે. અહીં તાજેતરમાં 1800થી વધારે

Read More