ગુજરાત

ગુજરાત

ગુજરાતમાં કોરોનાના કુલ કેસ 22067 નોંધાયા, કુલ 1385 મોત નિપજ્યાં.

ગાંધીનગર : અનલૉક-1ની શરૂઆત બાદ ગુજરાતની ચિંતા વધી છે. દિવસેને દિવસે કોરોના વાયરસના નવા કેસોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.

Read More
ગાંધીનગરગુજરાત

રાજ્યમાં પ્રથમ તબક્કામાં ધોરણ-૧૧ અને ૧૨ અને ત્યારબાદ અને શાળાઓ ચાલુ કરાશે.

ગાંધીનગર : સમગ્ર રાજ્ય સહિત રાજ્યના પાટનગર ગાંધીનગરમાં પણ જૂન મહિનાની શરૂઆતથી કોરોનાના કેસોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. કોરોનાના

Read More
ગાંધીનગરગુજરાત

‘નમસ્તે ટ્રમ્પ’ ના આયોજન અને અણઘડ નિર્ણયોના કારણે ગુજરાતમાં કોરોના વધ્યો : શંકરસિંહ વાઘેલા

ગાંધીનગર : કોરોના વાઇરસની મહામારી એક આંતરરાષ્ટ્રીય ષડયંત્ર હોય તેવી અનેક આશંકાઓ વ્યક્ત થઇ રહી છે. આ સવાલો તો ઉભા

Read More
ગાંધીનગરગુજરાત

રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થા કથળી : ધોરણ-10ની પરિક્ષાનું 60.64 ટકા પરિણામ, ગત વર્ષ કરતા 6 ટકા ઓછું

ગાંધીનગર : ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ-10ની પરિક્ષાનું પરિણામ આજે જાહેર કરી દેવામાં આવ્યું

Read More
ગાંધીનગરગુજરાત

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મંત્રી ખેડૂતોને ન્યાય અપાવવા આવતીકાલે એક દિવસના પ્રતીક ઉપવાસ ઉપર બેસશે

ગાંધીનગર : કોરોના મહામારીમાં સૌથી વધારે કફોડી હાલત ખેડૂતોની થઈ છે ત્યારે ખેડૂતોના પ્રશ્નોના ઉકેલ માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મંત્રી

Read More
ગાંધીનગરગુજરાત

કોઈ સ્કૂલો ફી ભરવા વાલીઓ પર દબાણ કરે તો સરકારમાં ફરિયાદ કરો : CM રૂપાણી

ગાંધીનગર : રાજ્યમાં કોરોના મહામારી વચ્ચે હાલમાં શિક્ષણ વિભાગ દ્વારા સ્કૂલો ચાલુ કરવા બાબતે કોઈ નિર્ણય લેવાયો નથી. 8 તારીખ

Read More
ગાંધીનગરગુજરાત

ગુજરાતમાં કોરોનાના કુલ કેસ 20574 નોંધાયા, કુલ 1280 મોત નિપજ્યાં.

ગાંધીનગર : રાજ્યના છેલ્લા 24 કલાકના કોરોના વાયરસના કુલ કેસ, મોત અને ડિસ્ચાર્જ થયેલા દર્દીઓ અંગે આરોગ્ય અગ્ર સચિવ જ્યંતિ

Read More
ગાંધીનગરગુજરાત

ગુજરાત શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા આવતીકાલે ધોરણ-10 (SSC) નું પરિણામ જાહેર કરાશે

ગાંધીનગર: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 (SSC) ની ચાલુ વર્ષની પરીક્ષા લેવાઇ હતી. આ વર્ષે

Read More
ગુજરાતધર્મ દર્શનરાષ્ટ્રીય

આખરે મોરારી બાપુએ માગી માફી ! શ્રીકૃષ્ણ તેમના વંશજ અને દ્વારકા નગરીની કરી હતી ટીકા

ગાંધીનગર : મોરારી બાપુનો હાલ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં ભગવાન શ્રીકૃષ્ણ તેમના વંશજ તેમજ દ્વારિકા

Read More