ગુજરાત

ગાંધીનગરગુજરાત

કોરોનાની મહામારીમાં કોઈપણ ભૂખ્યું ન રહે તે માટે નિઃશુલ્ક અનાજ વિતરણ દ્વારા APL-1 પરિવારોને પણ રાશન પૂરું પડાઈ રહ્યું છે

ગાંધીનગર : રાજ્યમાં ગરીબી રેખાથી ઉપર જીવતા (APL-1)માં સમાવિષ્ટ મધ્યમવર્ગીય પરિવારના સભ્યોને લોકડાઉન તથા કોરોનાની આ મહામારીમાં અનાજની કોઈ મુશ્કેલી

Read More
ગાંધીનગરગુજરાતરાષ્ટ્રીયવેપાર

17મી પછી લૉકડાઉન ખૂલવાની શક્યતા, સરકારે તૈયારી શરૂ કરી

કોરોના વાઇરસનો સામનો કરવા હાલમાં દેશ લૉકડાઉનના ત્રીજા તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. લૉકડાઉન-૩ના ૧૪ દિવસના આ લૉકડાઉનમાં સરકારે કેટલીક

Read More
આરોગ્યગાંધીનગરગુજરાત

ગુજરાતમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો, રાજ્યમાં કુલ કેસ 8195 નોંધાયા

ગાંધીનગર : ગુજરાતમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો  છે. ગુજરાતમાં કોરોના (Coronavirus) ના કેસ સતત વધી રહ્યાં છે. ત્યારે રાજ્યનાં આરોગ્ય અગ્રસચિવ

Read More
ગાંધીનગરગુજરાત

રાજ્ય સરકાર દેવું કરીને કર્મચારીઓને પગાર ચુકવશે, બે મહિનામાં સરકારી આવકમાં રૂા. 20000 કરોડનો ફટકો

ગાંધીનગર : ગુજરાત સરકારની આવક ઘટી છે. કેન્દ્ર તરફથી મળનારા હિસ્સામાં પણ મોટો ઘટાડો થશે. પ્રજા લક્ષી યોજનાઓ રૂપાણી સરકારે

Read More
ગુજરાત

સુરતમાં પાંચ દિવસ માટે શાકભાજીના વેચાણ પર પ્રતિબંધ મુકાયો

સુરત : શહેરમાં પાંચ દિવસ માટે શાકભાજીના વેચાણ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. જેથી આજથી પાંચ દિવસ એપીએમસી પણ

Read More
ગુજરાત

સુરતથી સૌરાષ્ટ્ર- ઉ.ગુજરાત જવા ૪ લાખ રત્નકલાકારો-વેપારીઓએ STની ટીકીટ બુક કરાવી

સુરત : સુરતથી રત્નકલાકારોની સામુહિક હિજરત શરૂ થતાં રાજય સરકાર દ્વારા સંચાલિત ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (GSRTC)ને મુશ્કેલીભરી કામગીરીનો

Read More
ગાંધીનગરગુજરાત

રોજગાર કચેરીની બેદરકારીના કારણે નિવૃત કર્મચારીઓને હક્કનું પેન્શન પણ મળતું નથી !

ગાંધીનગર : સરકારી નોકરી કરતા કર્મચારીઓ જ્યારે નિવૃત્તિનો સમય નજીક આવતો હોય છે, ત્યારે પહેલા પેન્શનની પ્રક્રિયા હાથ ધરતા હોય

Read More
ગાંધીનગરગુજરાત

ગુજરાતની તિજોરી તળિયા જાટક, સરકાર કર્મચારીઓના પગાર માટે હવે શું કરશે જાણો..

ગાંધીનગર : કોરોના સંક્રમણ અને લોકડાઉનની સ્થિતિના કારણે રાજ્ય સરકારની આવકમાં બે મહિનામાં 10,000 કરોડ કરતાં વધુ આવકનો ફટકો પડે

Read More
આરોગ્યગાંધીનગરગુજરાત

ગુજરાતમાં કુલ કેસ 7013 નોંધાયા, કુલ 425 મોત નિપજ્યાં. 

ગાંધીનગર : ગુજરાતમાં કોરોના (Coronavirus) ના કેસ સતત વધી રહ્યાં છે. ત્યારે રાજ્યનાં આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિ દ્વારા પત્રકાર પરિષદ

Read More