રાષ્ટ્રીય

જામિયા માં પોલીસ હિંસાને લઇ રાષ્ટ્રપતિને મળશે વિપક્ષ, કરી ન્યાયિક તપાસ ની માંગ

કોંગ્રેસના ગુલામ નબી આઝાદ, સીપીઆઇના સીતારામ યેચુરી, ડી.રાજા વગેરે એક પ્રેસ કોન્ફરન્સ કરી, વિપક્ષી નેતા આજે સાંજે પાંચ વાગ્યે રાષ્ટ્રપતિને

Read More
રાષ્ટ્રીય

ઉન્નાઓ દુષ્કર્મ કેસમાં કુલદીપસિંહ સેંગર દોષી ઠેરવ્યા

નવી દિલ્હી તીસ હજારી કોર્ટે ઉન્નાઓ દુષ્કર્મ કેસમાં આરોપી ભાજપમાંથી હાંકી કાઢેલા ધારાસભ્ય કુલદીપસિંહ સેંગરને દોષી ઠેરવ્યા છે. 19 ડિસેમ્બરે

Read More
રાષ્ટ્રીયવેપાર

ખર્ચાળ ખાદ્ય ચીજોને કારણે નવેમ્બરમાં જથ્થાબંધ ભાવોનો ફુગાવો વધ્યો

મુંબઈ સોમવારે જથ્થાબંધ ભાવાંક પર આધારિત ફુગાવાના આધિકારિક ડેટા જાહેર કરવામાં આવ્યા હતા. સરકારી આંકડા મુજબ, નવેમ્બર 2019 માં જથ્થાબંધ

Read More
રાષ્ટ્રીય

જામિયા અને અલીગ હિંસા મામલે સુપ્રીમ કોર્ટમાં આવતીકાલે સુનાવણી

નવી દિલ્હી સુપ્રીમ કોર્ટમાં સિનિયર એડવોકેટ ઇન્દિરા જયસિંગે જામિયા મીલીયા ઇસ્લામીયા અને અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં થયેલી ઘટનાનો ઉલ્લેખ મુખ્ય ન્યાયાધીશ

Read More
ગાંધીનગરગુજરાત

ગુજરાત વિધાનસભા નો લાઇવ પ્રસારણ અંગે પરેશ ધાનાણીનો અધ્યક્ષને પત્ર

ગાંધીનગર ગુજરાત વિધાનસભા ના લાઇવ પ્રસારણ ને લઈને ગુજરાત કોંગ્રસ ના વિપક્ષ ના નેતા પરેશ ધાનાણીએ કેટલાક લોકોની માંગણીઓ ને

Read More
ગાંધીનગરગુજરાતરાષ્ટ્રીય

પ્રેસિડેન્ટ્સ કલર્સ’નું સન્માન મેળવનાર ૭મું રાજ્ય બન્યું ગુજરાત, ગુજરાત પોલીસનું અલગ ચિન્હ અને ધ્વજ

ગાંધીનગર આજે 15 ડિસેમ્બરે ગાંધીનગર પાસે આવેલી ગુજરાત પોલીસ કરાઈ એકેડમીમાં ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુના હસ્તે ‘પ્રેસિડેન્ટ્સ કલર્સ’નું સન્માન ગુજરાત પોલીસને

Read More
આંતરરાષ્ટ્રીય

નેપાળમાં બસ પલટી ખાઈ જતા ૧૪ લોકોના ઘટના સ્થળે મૌત, ૧૯ ઘાયલ

સિંધુપાલચૌક નેપાળમાં આજે (રવિવારે) એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે. જેમાં 14 લોકોનાં મોત નીપજ્યાં છે જ્યારે 19 લોકો ઘાયલ

Read More
ગુજરાતમનોરંજનરાષ્ટ્રીય

મોતીલાલ નહેરુ પર વિવાદિત ટિપ્પળી કરવાના આરોપ માં પાયલ રોહતગી ગિરફ્તાર

અમદાવાદ બોલિવૂડ એક્ટ્રેસ પાયલ રોહતગી (પાયલ રોહતગી) ને રાજસ્થાનની બુંદી પોલીસે કસ્ટડીમાં લીધી છે. પૂર્વ વડા પ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ

Read More
ગાંધીનગરગુજરાતરાષ્ટ્રીય

ઉપરાષ્ટ્રપતિએ કોંગ્રેસ પર સાધ્યું નિશાન- મહાત્મા ગાંધીએ કોંગ્રેસ વિસર્જન માટે સૂચન આપ્યું હતું

અમદાવાદ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ હાલ ગુજરાત ના પ્રવાસે છે. ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ શનિવારે કહ્યું હતું કે મહાત્મા ગાંધીએ 1947 માં

Read More