ગુજરાતરાષ્ટ્રીય

દિલ્હીના તબલીઘી જમાતના ધાર્મિક કાર્યક્રમમાં ભાવનગરના 17 અને સુરતના 76 લોકો ગયા હતા, એકનું મોત, SIT દ્વારા શોધખોળ.

અમદાવાદ: દિલ્હીમાં તબલીઘી જમાતના નિઝામુદ્દિન કેન્દ્રમાં મરકઝ નામના ધાર્મિક પ્રસંગે ભારત સહિત વિવિધ 15 દેશના આશરે 1700 લોકો એકઠાં થયાં

Read More
ગુજરાત

લોકડાઉન જાહેર કર્યા પછી સિંગતેલના ભાવ ભડકે બળી રહ્યાં છે, ડબ્બાનો ભાવ રૂ. ૨૨૭૦ ખાદ્યતેલની કૃત્રિમ અછત.

અમદાવાદ : કોરોના પછી લોકોને જીવનજરૂરી વસ્તુઓ મળવામાં સમસ્યા નહીં નડે તેવા દાવા વચ્ચે બજારમાં ખાધતેલ, ખાસ કરીને સિંગતેલની કૃત્રિમ

Read More
ગુજરાત

ગીર ગઢડાના ધોકડવા ગામમાં લોકોને રેશનિંગ દુકાન પર વિનામૂલ્યે રાશન વિતરણ કરાયું 

ગીર ગઢડા : સરકાર દ્વારા હાલ ની કોરોના વાઇરસ ની મહામારીના ધ્યાનમાં લઈને રેશનકાર્ડ ધારકોને વિના મૂલ્યે રાસનનું વિતરણ કરવામાં

Read More
ગાંધીનગરગુજરાત

મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે ગાંધીનગર મુખ્યમંત્રી નિવાસસ્થાને વિડિયો કોન્ફરન્સ યોજી.

ગાંધીનગર : તા.૧.૪.૨૦૨૦ ના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે ગાંધીનગર મુખ્યમંત્રી નિવાસસ્થાનેથી રાજ્યના જિલ્લા મથકોએ જિલ્લા કલેકટર

Read More
ગાંધીનગરગુજરાત

ગુજરાત સરકારનો મોટો નિર્ણય : ખેડૂતોને ધીરાણ પરત કરવામાં બે મહિનાની છૂટ આપી.

ગાંધીનગર : હાલ રાજ્યમાં લૉકડાઉન (Lockdown)ને પગલે જીવનજરૂરિયાતની વસ્તુઓ સિવાય તમામ એકમો બંધ રાખવાનો આદેશ કરાયો છે. જેના પગલે માર્કેટિંગયાર્ડ

Read More
ગુજરાત

ગોંડલથી એમ્બ્યુલન્સમાં મૃતદેહ રાજકોટ લાવનાર સમાજસેવકને માર મારનાર ઇન્ચાર્જ PSI ધામા સસ્પેન્ડ

રાજકોટ. ગોંડલથી એમ્બ્યુલન્સમાં મૃતદેહ રાજકોટ લાવનાર સમાજસેવક પ્રફુલભાઇ રાજ્યગુરૂને ગોંડલ રોડ પર આવેલી ચેકપોસ્ટ પર રોકવામાં આવ્યા હતા. બાદમાં ઇન્ચાર્જ

Read More
ગાંધીનગરગુજરાત

અમદાવાદ ‘હોટસ્પોટ’ : ૮ના ઉમેરા સાથે ગુજરાતમાં કુલ ૮૨ કેસ અમદાવાદમાં એક જ દિ’માં કોરોનાના ૮ દર્દીઓ (કુલ ૩૧) વધી જતાં રાજય – કેન્દ્રની સરકાર ચોંકી.

ગાંધીનગર: આજે સચિવાલય ખાતે પત્રકારો સાથે વાતચીત કરતા આરોગ્ય વિભાગના અગ્રસચિવશ્રી જયંતિ રવિએ કોરોના વાયરસ અંગેની વિગતો આપતા જણાવ્યું હતું

Read More
ગાંધીનગરગુજરાત

વિધાનસભા વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ મુખ્યમંત્રીશ્રીને લખ્યો પત્ર. જાણો શું કરી માંગ ?

ગાંધીનગર : ગુજરાત વિધાનસભા વિપક્ષ નેતા શ્રી પરેશભાઇ ધાનાણીએ આજે મુખ્યમંત્રીશ્રીને પત્ર લખી માંગ કરી હતી કે સમગ્ર વિશ્વ, દેશ

Read More
ગુજરાત

નાગરીકો ઘરમાં રહીને લોકડાઉનનો ચુસ્તપણે અમલ કરશે તો સંક્રમણ અટકાવી શકીશું : – આરોગ્ય અગ્ર સચિવ ડો. જયંતિ રવિ

આજે 6 નવા પોઝિટિવ કેસ નોંધાયા: અત્યાર સુધીના 69 પોઝિટીવ કેસ : 6 નાગરિકોના નિધન : આરોગ્ય અગ્ર સચિવ ડો.

Read More
ગુજરાત

મુખ્યમંત્રી રાહતનિધિમાં રૂ. ર૭ કરોડનું ભંડોળ કોરોના સામે લડવાના ફંડ-દાન સહાય પેટે આવ્યું

ગાંધીનગર : વિશ્વવ્યાપી મહામારી કોરોના વાયરસને વ્યાપક પ્રસરતો અટકાવવાની સતર્કતા રૂપે દેશવ્યાપી ર૧ દિવસના લોકડાઉનમાં ગુજરાતમાં પ્રજાજનો – નાગરિકોને જીવન

Read More